શોધખોળ કરો

જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર

general ticket rules: જાણો જનરલ ટિકિટ સાથે મુસાફરી કરતા મુસાફરો પર આની શું અસર પડશે.

Railway General Ticket Rule Changed: ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આમાંથી કેટલાક લોકો રિઝર્વેશન કોચમાં મુસાફરી કરે છે. તો કેટલાક લોકો અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરે છે. જો આપણે રિઝર્વ્ડ કોચ વિશે વાત કરીએ તો આ અગાઉથી બુક કરાવવા પડે છે. આમાં થર્ડ એસી, સેકન્ડ એસી, ફર્સ્ટ એસી, એસી ચેર કાર, સ્લીપર અને સેકન્ડ સીટિંગ જેવા કોચ છે. જો આપણે અનરિઝર્વ્ડ કોચ વિશે વાત કરીએ તો તેમાં જનરલ કોચ હોય છે.

આમાં તમારે અગાઉથી ટિકિટ બુક કરાવવાની જરૂર નથી. રેલવે સ્ટેશન પર પહોંચતાની સાથે જ તમે થોડા સમયમાં ટિકિટ લઈને કોઈપણ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. દરરોજ કરોડો મુસાફરો જનરલ કોચમાં મુસાફરી કરે છે. પરંતુ હવે રેલવે જનરલ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો માટે નિયમોમાં ફેરફાર કરી શકે છે. જાણો જનરલ ટિકિટ સાથે મુસાફરી કરતા મુસાફરો પર આની શું અસર પડશે.

શું જનરલ ટિકિટમાં કોઈ ફેરફાર થશે?

થોડા દિવસ પહેલા જ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડને કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે આ અકસ્માતની તપાસ ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન એવા પણ સમાચાર આવી રહ્યા છે કે હવે રેલવે દ્વારા જનરલ ટિકિટથી મુસાફરી કરનારાઓ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.

વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલવે મંત્રાલય હવે જનરલ ટિકિટ બુકિંગના માપદંડોમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. હવે જનરલ ટિકિટમાં ટ્રેનોના નામ પણ દાખલ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે હાલમાં જનરલ ટિકિટમાં એવું નથી. હાલમાં જનરલ ટિકિટ લઇને કોઇ પણ ટ્રેનમાં મુસાફરી કરી શકાય છે. પરંતુ એકવાર ટિકિટ પર ટ્રેનનું નામ નોંધાઈ ગયા પછી મુસાફરો ટ્રેન બદલી શકશે નહીં.

જનરલ ટિકિટની વેલિડિટી શું છે?

ઘણા લોકો રેલવેના આ નિયમને જાણતા નહીં હોય કે રેલવે દ્વારા જાહેર કરાયેલી જનરલ ટિકિટ માન્યતા સાથે આવે છે. જો તમે જનરલ ટિકિટ લીધી હોય અને 3 કલાકની અંદર તમારી મુસાફરી શરૂ ન કરી હોય તો પછી તે ટિકિટ અમાન્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં મુસાફર તે ટિકિટ પર મુસાફરી કરી શકતો નથી.

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Embed widget