શોધખોળ કરો

આતંકી હુમલા બાદ ભારત સરકારે લોકોને શ્રીલંકા નહીં જવાની આપી સલાહ

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શ્રીલંકામાં આ ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં રાતના સમયે કર્ફ્યૂ સહિત ઈમરજન્સી લગાવી દીધી છે. જેના કારણે ત્યાં યાત્રા કરવામાં પરેશાની આવી શકે છે.

નવી દિલ્હી: શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પણ પોતાના નાગરિકોને શ્રીલંકા નહીં જવાની સલાહ આપી છે. ભારત સરકારે શનિવારે એક સૂચના આપતા પોતાના નાગરિકોને કહ્યું કે, તેઓ શ્રીલંકામાં હાલમાં જ થયેલા હુમલામાં 250થી વધુ લોકોના મોત થવાની ઘટાને ધ્યાનમાં રાખી ત્યાંની બિન-જરૂરી યાત્રા કરવાનું ટાળે. આ પહેલા અમેરિકાએ પણ પોતાના નાગરિકોને ત્યાં જવા પર મનાઈ ફરમાવી છે. શ્રીલંકામાં શનિવારે ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જેમણે ઈમરજન્સી કારણસર શ્રીલંકા જવાનું થાય તેઓ કોઈ મદદ માટે કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશન, કેન્ડી સ્થિત સહાયક હાઈ કમિશન અને હેમ્બનટોટા અને જાફના સ્થિત દુતાવાસોનો સંપર્ક કરી શકે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શ્રીલંકામાં આ ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં રાતના સમયે કર્ફ્યૂ સહિત ઈમરજન્સી લગાવી દીધી છે. જેના કારણે ત્યાં યાત્રા કરવામાં પરેશાની આવી શકે છે. ઉલ્લેખનીય છે કે 21 એપ્રિલ ઈસ્ટર સંડેના દિવસે શ્રીલંકામાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 253 થી વધુ લોકો માર્યા ગયા છે. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે. શ્રીલંકા: સુરક્ષાદળોના સર્ચ ઓપરેશ દરમિયાન આતંકીએ પોતાને ઉડાવ્યો, 6 બાળકો સહિત 15 ના મોત શ્રીલંકામાં આતંકી હુમલાનો લાઇવ વીડિયો આવ્યો સામે, આતંકી પણ કેમેરામાં કેદ બૉમ્બ ધડાકાથી ફરી ધણધણી ઉઠ્યુ શ્રીલંકા, કોલંબો નજીક થયો બ્લાસ્ટ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Embed widget