શોધખોળ કરો

આતંકી હુમલા બાદ ભારત સરકારે લોકોને શ્રીલંકા નહીં જવાની આપી સલાહ

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શ્રીલંકામાં આ ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં રાતના સમયે કર્ફ્યૂ સહિત ઈમરજન્સી લગાવી દીધી છે. જેના કારણે ત્યાં યાત્રા કરવામાં પરેશાની આવી શકે છે.

નવી દિલ્હી: શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પણ પોતાના નાગરિકોને શ્રીલંકા નહીં જવાની સલાહ આપી છે. ભારત સરકારે શનિવારે એક સૂચના આપતા પોતાના નાગરિકોને કહ્યું કે, તેઓ શ્રીલંકામાં હાલમાં જ થયેલા હુમલામાં 250થી વધુ લોકોના મોત થવાની ઘટાને ધ્યાનમાં રાખી ત્યાંની બિન-જરૂરી યાત્રા કરવાનું ટાળે. આ પહેલા અમેરિકાએ પણ પોતાના નાગરિકોને ત્યાં જવા પર મનાઈ ફરમાવી છે. શ્રીલંકામાં શનિવારે ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જેમણે ઈમરજન્સી કારણસર શ્રીલંકા જવાનું થાય તેઓ કોઈ મદદ માટે કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશન, કેન્ડી સ્થિત સહાયક હાઈ કમિશન અને હેમ્બનટોટા અને જાફના સ્થિત દુતાવાસોનો સંપર્ક કરી શકે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શ્રીલંકામાં આ ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં રાતના સમયે કર્ફ્યૂ સહિત ઈમરજન્સી લગાવી દીધી છે. જેના કારણે ત્યાં યાત્રા કરવામાં પરેશાની આવી શકે છે. ઉલ્લેખનીય છે કે 21 એપ્રિલ ઈસ્ટર સંડેના દિવસે શ્રીલંકામાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 253 થી વધુ લોકો માર્યા ગયા છે. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે. શ્રીલંકા: સુરક્ષાદળોના સર્ચ ઓપરેશ દરમિયાન આતંકીએ પોતાને ઉડાવ્યો, 6 બાળકો સહિત 15 ના મોત શ્રીલંકામાં આતંકી હુમલાનો લાઇવ વીડિયો આવ્યો સામે, આતંકી પણ કેમેરામાં કેદ બૉમ્બ ધડાકાથી ફરી ધણધણી ઉઠ્યુ શ્રીલંકા, કોલંબો નજીક થયો બ્લાસ્ટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Embed widget