શોધખોળ કરો

Flight Ban: આંતરરાષ્ટ્રીય યાત્રી ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંઘ યથાવત

International Flight Ban: કાર્ગો અને પહેલાથી અનુમિત પ્રાપ્ત ઇન્ટનેશનલ ફ્લાઇટ પર ચાલું રહી શકે છે, નિયમિત યાત્રી ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિંબધ લંબાવાયો છે.

International Flight Ban: કાર્ગો અને પહેલાથી  અનુમિત પ્રાપ્ત ઇન્ટનેશનલ ફ્લાઇટ પર  ચાલું રહી શકે છે, નિયમિત યાત્રી ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિંબધ લંબાવાયો છે.

 કાર્ગો અને પહેલાથી  અનુમિત પ્રાપ્ત ઇન્ટનેશનલ ફ્લાઇટ પર  ચાલું રહી શકે છે, નિયમિત યાત્રી ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિંબધ લંબાવાયો છે. આ પહેલા કેન્દ્રે 30 ઓગસ્ટથી પ્રતિબંધ હટાવવાનું વિચાર્યું હતું.

કોરોનાની મહામારીના સંકટને ઘ્યાનમાં રાખતા કમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને  30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે. DGCAને સર્ક્યુલર જાહેર કરતા વાતની જાણકારી આપી છે.  જો કે સર્કુલર અનુસાર આ દરમિયાન ઇન્ટરનેશનલ કાર્ગો અને નિયામક સંસ્થાથી અનુમતિ પ્રાપ્ત ફ્લાઇટની સેવા ચાલું રહેશે.

આ પહેલા કેન્દ્ર સરકાર 31 ઓગસ્ટ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંઘ લગાવ્યો હતો. જો કે દુનિયાના દેશોમાં કોરોનાના કેસમાં વધારો થતાં. થર્ડ વેવની આશંકાના કારણે સરકારે આ પ્રતિબંધને વધારવાનો નિર્ણય લીધો છે.

શરૂઆતમાં 23 માર્ચે ફ્લાઇટ પર પ્રતિબંધની થઇ હતી શરૂઆત
ભારત સરકારે કોરોનાની મહામારીના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે પહેલી વખત  23 માર્ચે 2020માં કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિંબંધ મૂક્યો હતો. જો કે જે દેશો સાથે ભારતના એર બબલને લઇને સમજૂતિ થઇ છે. તે દેશો સાથેની ફ્લાઇટ પરના પ્રતિબંઘમાં ઢીલ અપાઇ છે.DGCAએ સર્ક્યુલર જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. સ્પેશિયલ ફ્લાઇટનું ઓપરેશન ચાલું રહેશે, વંદે ભારત મિશન હેઠળ છેલ્લા એક વર્ષથી વિદેશમાં રહેતા અનેક ભારતીયોને પરત સ્વદેશ લાવવામાં આવ્યાં છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરોના કેસ ફરી વધી રહ્યા છે. દેશમાં સતત ચોથા દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કોરોના કેસ આવ્યા છે અને 460 સંક્રમિતોના મોત થયા છે. 24 કલાકમાં 35,840 લોકો કોરોનાથી ઠીક થયા છે.

આ દરમિયાન આજે ગુજરાતના અંકલેશ્વરમાં  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભારત બાયોટેકની કોવેક્સિન રસીનું કોમર્સિયલ લોન્ચિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં રસીકરણમાં વેગ લાવવાનો હેતુ છે. બે દિવસ પહેલા જ એક કરોડ લોકોને રસી આપવાનો રેકોર્ડ બન્યો હતો.

ગુજરાતમાં શનિવારે કોરોનાના 10 નવા કેસ નોંધાયા હતો જ્યારે એકપણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી. 2 એપ્રિલ 2020 એટલે કે 513 દિવસ બાદ ગુજરાતમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા હતા છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,15,154 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.76% છે. રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. એકપણ એક્ટિવ કેસ ન હોય તેવા જિલ્લામાં અમરેલીનો પણ સમાવેશ થઇ ગયો છે. રાજ્યમાં કુલ 19 જિલ્લા એવા છે જ્યાં એકપણ એક્ટિવ કેસ નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો

વિડિઓઝ

Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Embed widget