શોધખોળ કરો

Bharat Darshan Train: IRCTC દોડાવશે 'ભારત દર્શન ટ્રેન', 24 ઓગસ્ટથી કરો સાત જ્યોર્તિલિંગના દર્શન, જાણો કેટલી છે ફી ને કઇ રીતે કરી શકાશે બુકિંગ......

ભારત દર્શન ટ્રેન 24 ઓગસ્ટથી રવાના થશે. યાત્રા લગભગ બે અઠવાડિયાની હશે. સાત સપ્ટેમ્બરે ભારત દર્શન ટ્રેન પરત પાછી આવશે. ટ્રેનમાં બેસવાની સુવિધા લખનઉ, ગોરખપુર, દેવરિયા, વારાણસી, જૌનપુર સિટી, સુલ્તાનપુર, કાનપુર અને ઝાંસીથી મળશે. પેકેજની ફી પ્રતિ યાત્રી 12,285 રૂપિયા હશે. 

લખનઉઃ કોરોના સંક્રમણની સ્પીડ ઓછી થયા જ ભારતીય રેલવેએ શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક સ્થળોના દર્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત આઇઆરસીટીસી 24 ઓગસ્ટે ભારત દર્શન ટ્રેન દોડાવવા જઇ રહી છે. સાતેય જ્યોર્તિલિંગના દર્શન કરવા માટે આ આ સારા સમાચાર છે. ભારત દર્શન ટ્રેન સાત જ્યોર્તિલિંગની સાથે જ દ્વારકા અને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના દર્શન પણ કરાવશે. આ ટ્રેનને 'ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેન' નામ આપવામાં આવ્યુ છે.  

ભારત દર્શન ટ્રેન 24 ઓગસ્ટથી રવાના થશે. યાત્રા લગભગ બે અઠવાડિયાની હશે. સાત સપ્ટેમ્બરે ભારત દર્શન ટ્રેન પરત પાછી આવશે. ટ્રેનમાં બેસવાની સુવિધા લખનઉ, ગોરખપુર, દેવરિયા, વારાણસી, જૌનપુર સિટી, સુલ્તાનપુર, કાનપુર અને ઝાંસીથી મળશે. પેકેજની ફી પ્રતિ યાત્રી 12,285 રૂપિયા હશે. 

ભારત દર્શન ટ્રેન ઓમકારેશ્વર, ઉજ્જૈન, અમદાવાદ, દ્વારકા, નાગેશ્વર, સોમનાથ, ત્ર્યંમ્બકેશ્વર, શિરડી, ભીમાશંકર અને ઘૃશ્મેશ્વર, કેવડિયા જશે. ટ્રેનમાં યાત્રીઓને ત્રણેય સમય શાકાહારી ભોજન આપવામાં આવશે. આ ઉપરાંત ધર્મશાળામાં રોકાવવા તથા બસોથી સ્થાનિય ભ્રમણની સુવિધા પણ આપવામાં આવશે. 

કઇ રીતે કરશો બુકિંગ?
આઇઆરટીસીની વેબસાઇટ www.irctctourism.com પર જઇને તમે ટિકટ બુક કરાવી શકો છો. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર- 8287930908, 8287930909, 8287930910 અને 8287930911 પર કૉલ કરીને પણ જાણકારી લઇ શકો છો. 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે દેશમાં ટ્રેન વ્યવહાર સતત ખોરવાઇ ગયો હતો. હવે સ્થિતિ નોર્મલ થતા સરકારે ફરી એકવાર ટ્રેન સેવા શરૂ કરીને યાત્રીઓ માટે સગવડ ઉભી કરી છે. છેલ્લા બે વર્ષથી દેશમાં કોરોના મહામારીએ તાંડવ મચાવ્યો છે. 

Corona Update: સતત ત્રીજા દિવસે 50 હજારથી વધારે કોરોનાના નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 1329ના મોત----
ભારતમાં કોરોનાનો કહેર હજુ પણ છે. સતત ત્રીજા દિવસે 50 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર વિતેલા 24 કલાકમાં 51667 નવા કોરોનાના કેસ આવ્યા અને 1329 લોકોના મોત થયા છે. આ પહેલા બુધવારે 54069, મંગળવારે 50848 નવા કેસ આવ્યા હતા. જ્યારે વિતેલા 24 કલાકમાં 64527 લોકો કોરનાથી ઠીક થયા છે એટલે કે 14189 એક્ટિવ કેસ ઘટ્યા છે.

દેશમાં કોરનાથી મૃત્યુ દર 1.3 ટકા છે જ્યારે રિકવરી રેટ 96 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ અંદાજે 2 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત ત્રીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાન પર છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

કોરોના વાયરસની હાલની સ્થિતિ- 
કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 1 લાખ 34 હજાર 445
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 91 લાખ 28 હજાર 267
કુલ એક્ટિવ કેસ - 6 લાખ 12 હજાર 868
કુલ મોત - 3 લાખ 93 હજાર 310

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
OMG : ગર્લફ્રેન્ડને પિક કરવા માટે ચોરી બસ, કિસ્સો જાણી થઇ જશો દંગ, જાણો અજબ લવ સ્ટોરી
OMG : ગર્લફ્રેન્ડને પિક કરવા માટે ચોરી બસ, કિસ્સો જાણી થઇ જશો દંગ, જાણો અજબ લવ સ્ટોરી
Gas Pipelines : LPG કટોકટી વચ્ચે, સરકારે પાઇપલાઇન ગેસ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જાણો કનેક્શન માટે શું કરશો?
Gas Pipelines : LPG કટોકટી વચ્ચે, સરકારે પાઇપલાઇન ગેસ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જાણો કનેક્શન માટે શું કરશો?
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
Embed widget