શોધખોળ કરો

BJP સાથે આવતા ક્લીન થયા અજિત પવાર, સિંચાઇ કૌભાંડમાં 9 કેસ થયા બંધ

વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ સિંચાઇ કૌભાંડ મામલામાં અજિત પવાર પર સવાલ ઉઠાવ્યો હતો.

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયાના બે દિવસ બાદ જ અજિત પવાર વિરુદ્ધ સિંચાઇ કૌભાંડ કેસને બંધ કરી દેવામાં આવ્યા છે. અજિત પવારે શનિવારે સવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ ઘટનાક્રમ પર શિવસેનાએ કહ્યુ કે, આનાથી સાબિત થાય છે કે એકબીજાને ફાયદો પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અજિત પવાર વિરુદ્ધ સિંચાઇ કૌભાંડ મામલાને બંધ કરી દેવાને શિવસેના મુદ્દો બનાવશે. વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ સિંચાઇ કૌભાંડ મામલામાં અજિત પવાર પર સવાલ ઉઠાવ્યો હતો. ભાજપના નેતા શાઇના એનસીએ કહ્યું કે, આ મામલો કોર્ટમાં છે અને પુરાવાઓ સાબિત કરશે કે કોઇ વ્યક્તિ દોષિત છે કે નહીં. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ મામલાને વર્તમાન સરકાર સાથે જોડવાની જરૂર હોય. ભાજપ અહીં  સ્થિર સરકાર આપવા માટે છે. એસીબીના ડીજીએ કહ્યું કે, સિંચાઇ કૌભાંડમાં નવ કેસોમાં અજિત પવારની કોઇ ભૂમિકા નથી. આ કેસને બંધ કરવા માટે ત્રણ મહિના અગાઉ ભલામણ કરવામાં આવી હતી. સિંચાઇ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં લગભગ 3000 ટેન્ડરોની  તપાસ કરવામાં આવી રહી છે જેમાંથી નવ મામલામાં  અજિત પવાર વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી.  નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં આશ્વર્યજનક રીતે શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
બીજી તરફ એસીબીએ સ્પષ્ટતા કરી હતી કે જે કેસને બંધ કરવામાં આવ્યા છે તે અજિત પવાર સાથે જોડાયેલા નથી. મહારાષ્ટ્ર એસીબીએ સોમવારે કહ્યું કે, એ નવ કેસને બંધ કરી દીધા છે આ મામલાઓ અજિત પવાર સાથે જોડાયેલા નથી.  
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget