શોધખોળ કરો

ISRO SSLV-D1 Launch: લોન્ચ થયા બાદ SSLVથી સંપર્ક તૂટ્યો, ટર્મિનલ સ્ટેજમાં થયો 'ડેટા લોસ'

અંતરિક્ષ એજન્સીનું પહેલું નાના ઉપગ્રહને લોન્ચ કરવાનું યાન (SSLV) ટર્મિનલ સ્ટેજમાં ડેટા લોસનું શિકાર બન્યુ હતું અને તેનાથી સંપર્ક કપાઈ ગયો છે.

ISRO SSLV-D1 Mission: અંતરિક્ષ એજન્સીનું પહેલું નાના ઉપગ્રહને લોન્ચ કરવાનું યાન (SSLV) ટર્મિનલ સ્ટેજમાં ડેટા લોસનું શિકાર બન્યુ હતું અને તેનાથી સંપર્ક કપાઈ ગયો છે. આ જાણકારી ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના અધ્યક્ષ એસ. સોમનાથે આપી છે. તેમણે જણાવ્યું કે, બાકીના ત્રણ સ્ટેજમાં ઉમ્મીદ મુજબ પ્રદર્શન થયું છે અને હાલ એજન્સી પ્રક્ષેપણ યાન અને ઉપગ્રહોની સ્થિતિનું આકલન કરવા માટે આંકડાનું વિશ્લેષણ કરી રહી છે. SSLV-D1/ISO-02 એક પૃથ્વીના અવલકનને કરતો ઉપગ્રહ અને બીજો વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ ઉપગ્રહ અંતરિક્ષમાં સ્થાપિત કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.

ટર્મિનલ સ્ટેજમાં સંપર્ક કપાયોઃ

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે શ્રીહરિકોટામાં લોન્ચિંગ થયાની કેટલીક મિનીટો બાદ અભિયાન નિયંત્રણ કેન્દ્રને કહ્યું કે, "બધા સ્ટેજમાં આશા મુજબ પ્રદર્શન કર્યું. પહેલા, બીજા અને ત્રીજા સ્ટેજમાં પોત-પોતાનું કામ કર્યું હતું. પરંતુ ટર્મિનલ સ્ટેજમાં કેટલોક ડેટા લોસ થયો અને અમે આંકડાઓનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અમે જલ્દી જ પ્રક્ષેપણ યાનના પ્રદર્શનની સાથે જ ઉપગ્રહોની સ્થિતિ અંગે જાણકારી આપીશું. એસ. સોમનાથે વધુમાં કહ્યું કે, અમે ઉપગ્રહોને નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરાયા કે ના કરાયા હોવાના સંબંધે મિશનના અંતિમ પરિણામો સાથે જોડાયેલા આંકડાઓના વિશ્લેષણ કરવાની પ્રક્રિયામાં છીએ. કૃપા કરીને રાહ જુઓ અમે તમને જલ્દી જ બધી જાણકારી આપીશું."

SSLVએ 'આઝાદીસેટ' લઈને ઉડાન ભરીઃ

ઈસરોએ પોતાના પહેલું SSLV મિશન આજે રવિવારે સવારે શરુ કર્યું હતું. આ એસએસએલવી એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ IOS-02 અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ એક ઉપગ્રહ 'આઝાદીસેટ' લઈને ઉડાન ભરી હતી. ઈસરોનો ઉદ્દેશ ઝડપથી વધી રહેલા SSLV બજારનો મોટો ભાગ બનવાનો છે. લગભગ સાડા સાત કરવાની ઉલટી ગણતરી બાદ 34 મીટર લાંબા એસએસએલવીએ ઉપગ્રહોને નિર્ધારીત કક્ષામાં સ્થાપિત કરવા માટે સવારે 9 વાગીને 18 મિનિટે લોન્ચ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget