શોધખોળ કરો

ISRO SSLV-D1 Launch: લોન્ચ થયા બાદ SSLVથી સંપર્ક તૂટ્યો, ટર્મિનલ સ્ટેજમાં થયો 'ડેટા લોસ'

અંતરિક્ષ એજન્સીનું પહેલું નાના ઉપગ્રહને લોન્ચ કરવાનું યાન (SSLV) ટર્મિનલ સ્ટેજમાં ડેટા લોસનું શિકાર બન્યુ હતું અને તેનાથી સંપર્ક કપાઈ ગયો છે.

ISRO SSLV-D1 Mission: અંતરિક્ષ એજન્સીનું પહેલું નાના ઉપગ્રહને લોન્ચ કરવાનું યાન (SSLV) ટર્મિનલ સ્ટેજમાં ડેટા લોસનું શિકાર બન્યુ હતું અને તેનાથી સંપર્ક કપાઈ ગયો છે. આ જાણકારી ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના અધ્યક્ષ એસ. સોમનાથે આપી છે. તેમણે જણાવ્યું કે, બાકીના ત્રણ સ્ટેજમાં ઉમ્મીદ મુજબ પ્રદર્શન થયું છે અને હાલ એજન્સી પ્રક્ષેપણ યાન અને ઉપગ્રહોની સ્થિતિનું આકલન કરવા માટે આંકડાનું વિશ્લેષણ કરી રહી છે. SSLV-D1/ISO-02 એક પૃથ્વીના અવલકનને કરતો ઉપગ્રહ અને બીજો વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ ઉપગ્રહ અંતરિક્ષમાં સ્થાપિત કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.

ટર્મિનલ સ્ટેજમાં સંપર્ક કપાયોઃ

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે શ્રીહરિકોટામાં લોન્ચિંગ થયાની કેટલીક મિનીટો બાદ અભિયાન નિયંત્રણ કેન્દ્રને કહ્યું કે, "બધા સ્ટેજમાં આશા મુજબ પ્રદર્શન કર્યું. પહેલા, બીજા અને ત્રીજા સ્ટેજમાં પોત-પોતાનું કામ કર્યું હતું. પરંતુ ટર્મિનલ સ્ટેજમાં કેટલોક ડેટા લોસ થયો અને અમે આંકડાઓનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અમે જલ્દી જ પ્રક્ષેપણ યાનના પ્રદર્શનની સાથે જ ઉપગ્રહોની સ્થિતિ અંગે જાણકારી આપીશું. એસ. સોમનાથે વધુમાં કહ્યું કે, અમે ઉપગ્રહોને નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરાયા કે ના કરાયા હોવાના સંબંધે મિશનના અંતિમ પરિણામો સાથે જોડાયેલા આંકડાઓના વિશ્લેષણ કરવાની પ્રક્રિયામાં છીએ. કૃપા કરીને રાહ જુઓ અમે તમને જલ્દી જ બધી જાણકારી આપીશું."

SSLVએ 'આઝાદીસેટ' લઈને ઉડાન ભરીઃ

ઈસરોએ પોતાના પહેલું SSLV મિશન આજે રવિવારે સવારે શરુ કર્યું હતું. આ એસએસએલવી એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ IOS-02 અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ એક ઉપગ્રહ 'આઝાદીસેટ' લઈને ઉડાન ભરી હતી. ઈસરોનો ઉદ્દેશ ઝડપથી વધી રહેલા SSLV બજારનો મોટો ભાગ બનવાનો છે. લગભગ સાડા સાત કરવાની ઉલટી ગણતરી બાદ 34 મીટર લાંબા એસએસએલવીએ ઉપગ્રહોને નિર્ધારીત કક્ષામાં સ્થાપિત કરવા માટે સવારે 9 વાગીને 18 મિનિટે લોન્ચ કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget