શોધખોળ કરો

ISROના 100મા મિશને વધારી ચિંતા, ઓર્બિટમાં સ્થાપિત ન થઇ શક્યો NVS-02 સેટેલાઇટ

ઇસરોનું આ મિશન અવકાશ-આધારિત નેવિગેશન સિસ્ટમ્સ માટે મહત્વપૂર્ણ હતું.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો) ના નેવિગેશન મિશનને મોટો ફટકો પડ્યો છે. 29 જાન્યુઆરીએ GSLV-MK 2 રોકેટ મારફતે લોન્ચ કરાયેલ નેવિગેશન સેટેલાઇટ NVS-02, ISRO ની ઇચ્છિત ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શક્યો નહીં. એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે અવકાશયાનના થ્રસ્ટર્સ યોગ્ય રીતે કામ કરવામાં નિષ્ફળ રહ્યા હતા જેના કારણે ભ્રમણકક્ષામાં સ્થાપિત થવામાં મુશ્કેલીઓ આવી હતી.

ઇસરોનું આ મિશન અવકાશ-આધારિત નેવિગેશન સિસ્ટમ્સ માટે મહત્વપૂર્ણ હતું. તે 29 જાન્યુઆરીએ શ્રીહરિકોટાના અવકાશ મથકથી લોન્ચ કરવામાં આવ્યું હતું. શ્રીહરિકોટાથી આ ઈસરોનું 100મું અવકાશ મિશન હતું. રવિવારે ઈસરોએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે નેવિગેશન સેટેલાઇટ ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શક્યું નથી કારણ કે તેના થ્રસ્ટર્સને ફાયર કરવા માટે ઓક્સિડાઇઝરને સ્વીકાર કરનારા વાલ્વ ખુલ્યા નથી.

મિશન વિશે ઇસરોએ શું કહ્યું?

આ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ લંબગોળ જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં પરિભ્રમણ કરી રહ્યો છે જે નેવિગેશન સિસ્ટમ્સ માટે યોગ્ય નથી. જોકે ઉપગ્રહ સંપૂર્ણપણે ઠીક છે. ઇસરોએ જણાવ્યું હતું કે લંબગોળ ભ્રમણકક્ષામાં નેવિગેશન માટે ઉપગ્રહનો ઉપયોગ કરવા માટે વૈકલ્પિક મિશન વ્યૂહરચના પર કામ કરવામાં આવી રહ્યું છે. GSLV રોકેટ દ્વારા GTO માં ઉપગ્રહ સ્થાપિત થયા પછી ઉપગ્રહ પરના સૌર પેનલ સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવ્યા છે. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક સ્થાપિત થઈ ગયો છે. GSLV નું પ્રક્ષેપણ સફળ રહ્યું કારણ કે તમામ તબક્કાઓ પૂર્ણ થયા હતા અને ભ્રમણકક્ષામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો.

જો મિશન સફળ થયું હોત તો શું ફાયદો થયો હોત?

જો આ મિશન સફળ થયું હોત તો તે ભારતમાં GPS જેવી નેવિગેશન સુવિધાઓમાં વધારો થયો હોત. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ સુધીના વિસ્તારને આવરી લેશે. આનાથી માત્ર રોડ ટ્રાવેલ માટે જ નહીં પરંતુ હવાઈ અને દરિયાઈ ટ્રાવેલ માટે પણ નેવિગેશનમાં મદદ મળી હોત.                                                     

General Knowledge: પેરા કમાન્ડો બનવા માટે શું જોઈએ ક્વોલિફિકેશન? કેવી રીતે થાય છે પસંદગી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ, લખ્યો શોક સંદેશ
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
IND vs ENG Semi Final Live Score: સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતની પ્રથમ બેટિંગ
IND vs ENG Semi Final Live Score: સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતની પ્રથમ બેટિંગ
માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ, લખ્યો શોક સંદેશ
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Embed widget