શોધખોળ કરો
Advertisement
શ્રીનગરમાં સુરક્ષાદળ સાથેની અથડામણમાં ત્રણ આતંકી ઠાર, એક CRPF જવાન શહીદ
આ હુમલો શ્રીનગરના પારિમ પોસ્ટ પાસે થયો હતો. શ્રીનગર-બારામુલા રોડ પર બુધવારે આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસ ફોર્સ પર હુમલો કર્યો હતો.
શ્રીનગર: જમ્મુ કાશ્મરીમાં શ્રીનગરના પારિમ પોરા ચેક પોસ્ટ પર આતંકીઓએ હુમલો કરતા સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે. જ્યારે સુરક્ષાદળે ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.
આ હુમલો શ્રીનગરના પારિમ પોસ્ટ પાસે થયો હતો. શ્રીનગર -બારામુલા રોડ પર બુધવારે આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસ ફોર્સ પર હુમલો કર્યો હતો. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરતા બે આંતકીઓને ઠાર કર્યા હતા જ્યારે એક આતંકી ઘાયલ થયો હતો જેનું હોસ્પિટલમાં મોત થયું હતું.
આ પહેલા રાજ્ય પોલીસને સોમવારે પુલવામાના અવંતિપોરામાં જૈશ માટે કામ કરનાર કેટલાક સ્થાનીય આતંકીઓની જાણકારી મળી હતી. તેના બાદ સુરક્ષાદળના સંયૂક્ત ઓપરેશનમાં ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આતંકીઓ પાસેથી મોટાપ્રમાણમાં સંદિગ્ધ સામાન મળી આવ્યો હતો.J&K DGP Dilbag Singh: 2 terrorists killed, 1 terrorist injured on Srinagar-Baramulla road, after they fired at police and CRPF party deployed there. pic.twitter.com/WQbS2NzDsd
— ANI (@ANI) February 5, 2020
#UPDATE J&K: One injured terrorist has been apprehended by security forces, in Parim Pora, Srinagar. Arms & ammunition recovered. https://t.co/K2RSQSxGlE
— ANI (@ANI) February 5, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રાઇમ
ગુજરાત
ગુજરાત
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion