શોધખોળ કરો

મોદી સરકારના માસ્ટર સ્ટ્રૉકથી જમ્મુ-કાશ્મીર પાસેથી શું ગયુ ને સામાન્ય માણસને શું થયો ફાયદો, જાણો વિગતે

કલમ 370 લાગુ હતી ત્યારે ત્યાં અન્ય રાજ્યોના લોકો ધંધો કે રોજગારી ન હતી કરી શકતા, ત્યાં ઘર કે જમીનની ખરીદી ન હતી કરી શકતા, હવે કલમ ખતમ થયા બાદ તે શક્ય બન્યુ છે

નવી દિલ્હીઃ મોદી સરકારે આજે રાજ્યસભામાં એક મોટો માસ્ટર સ્ટ્રૉક રમ્યો, જે જમ્મુ-કાશ્મીરને લગતો હતો. અમિત શાહે એક પ્રસ્તાવ રજૂ કરતાં રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી. આ સાથે જ જમ્મુ-કાશ્મીરને મળતા સ્પેશ્યલ સ્ટેટ્સ અને ખાસ અધિકારો છીનવાઇ ગયા. જાણો જમ્મુ-કાશ્મીર પાસેથી કયા કયા ખાસ અધિકારો છીનવાઇ ગયા ને સામાન્ય માણસને શું થયો ફાયદો... મોદી સરકારે હવે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધુ, લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો, એટલે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચી નાંખવામાં આવ્યુ છે. મોદી સરકારના માસ્ટર સ્ટ્રૉકથી જમ્મુ-કાશ્મીર પાસેથી શું ગયુ ને સામાન્ય માણસને શું થયો ફાયદો, જાણો વિગતે કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં મતદાનનો અધિકાર માત્ર ત્યાના સ્થાયી લોકોને જ હતો, તે હવે ખતમ થઇ ગયો છે. હવે બીજા રાજ્યના લોકો ચૂંટણીમાં મતદાન અને ઉમેદવાર પણ બની શકશે. કલમ 370 લાગુ હતી ત્યારે ત્યાં અન્ય રાજ્યોના લોકો ધંધો કે રોજગારી ન હતી કરી શકતા, ત્યાં ઘર કે જમીનની ખરીદી ન હતી કરી શકતા, હવે કલમ ખતમ થયા બાદ તે શક્ય બન્યુ છે. મોદી સરકારના માસ્ટર સ્ટ્રૉકથી જમ્મુ-કાશ્મીર પાસેથી શું ગયુ ને સામાન્ય માણસને શું થયો ફાયદો, જાણો વિગતે મોદી સરકારના માસ્ટર સ્ટ્રૉકથી હવે જમ્મુ-કાશ્મીરમાં દિલ્હીની જેમ વિધાનસભા ચૂંટણી થશે, પણ ઉપરાજ્યપાલની દખલગીરી વધી જશે. સરકારને બધી મંજૂરી ઉપરાજ્યપાલ પાસેથી મેળવવી પડશે. 17 નવેમ્બર, 1956ના બંધારણ અંતર્ગત રાજ્યમાં ઇમર્જન્સી ન હતી લગાવી શકાતી, હવે તે જમ્મુ-કાશ્મીરમાં શક્ય બનશે. સરકાર ઇમર્જન્સી લગાવી શકશે. મોદી સરકારના માસ્ટર સ્ટ્રૉકથી જમ્મુ-કાશ્મીર પાસેથી શું ગયુ ને સામાન્ય માણસને શું થયો ફાયદો, જાણો વિગતે હવે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય બંધારણ પુરેપુરુ લાગુ પડશે, રાજ્યનું પોતાનું અલગ બંધારણ કે અલગ ઝંડો નહીં હોય, 1956નું બંધારણ ખતમ કરી દેવામાં આવ્યુ છે. મોદી સરકારના માસ્ટર સ્ટ્રૉકથી જમ્મુ-કાશ્મીર પાસેથી શું ગયુ ને સામાન્ય માણસને શું થયો ફાયદો, જાણો વિગતે અનુચ્છેદ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો, તે હવે કલમ ખતમ થયા બાદ પાંચ વર્ષનો જ થઇ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget