શોધખોળ કરો

Jharkhand Corona Guidelines: ઝારખંડમાં કોરોનાની નવી ગાઈડલાઈન થઈ જાહેર, જાણો મોટી વાતો

ઝારખંડ(Jharkhand)માં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. રાજ્ય સરકાર પણ કોરોનાના વધી રહેલા કેસને લઈને સતર્ક બની છે.

Jharkhand Corona New Guidelines: ઝારખંડ(Jharkhand)માં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. રાજ્ય સરકાર પણ કોરોનાના વધી રહેલા કેસને લઈને સતર્ક બની છે. છેલ્લા 50 દિવસમાં પ્રથમ વખત સંક્રમિતોની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે. રાંચી(Ranchi)માં કોવિડ સંક્રમણના સૌથી વધુ 63 સક્રિય કેસ છે. રવિવારે રાજ્યભરમાં 1099 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 24 લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આરોગ્ય વિભાગ(Health Department)ના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં 10 લોકો કોરોના સંક્રમણથી મુક્ત પણ થયા છે.

કોરોનાની નવી માર્ગદર્શિકા

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઝારખંડ સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સંક્રમણ અટકાવવા માટે જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં, બંધ જગ્યાઓ, કાર્યસ્થળો અને જાહેર પરિવહનમાં મુસાફરી કરતી વખતે ફેસ કવર/માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ થૂંકવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તપાસ સાથે દર્દીઓની સંખ્યામાં વધારો થશે

દરમિયાન, ઝારખંડના અન્ય જિલ્લાઓમાં પૂર્વ સિંઘભૂમમાં 12, દેવઘરમાં 11, બોકારોમાં 7, લાતેહારમાં 3, કોડરમા અને પલામુમાં 2-2 અને દુમકા, હજારીબાગ, સિમડેગા, જામતારા, ગઢવા અને લોહરદગામાં 1-1 સંક્રમિત દર્દી છે. ઝારખંડમાં મૃત્યુદર 1.22 છે. નિષ્ણાતોના મતે, કોવિડ પરીક્ષણની સંખ્યામાં વધારો થવાની સાથે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં પણ વધારો થશે. હાલમાં રાજ્યમાં પરીક્ષણની ગતિ ઘણી ધીમી છે. રાંચી જિલ્લામાં માત્ર એક સરકારી કેન્દ્ર પર કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

ભારતમાં કોરોના કેસમાં વધારો

 

ભારતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. સતત પાંચમા દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24  કલાકમાં 12,781 નવા કેસ અને 18 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 76 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે.

એક્ટિવ કેસ કેટલા છે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 76,700 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,873 પર પહોંચ્યો છે. દેશમાં 4,27,07,900 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 196,18,66,707 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 2,80,136 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget