શોધખોળ કરો

ત્રણેય સેનાની પત્રકાર પરિષદ- ઓપરેશન બાલાકોટ સફળ, અમારી પાસે પૂરાવા

નવી દિલ્હી: ભારતીય વાયસેના, નૌસેના, થલસેનાની સંયુક્ત પત્રકાર પરિષદ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાને કાલે હવાઈ હુમલામાં લડાકૂ વિમાન એફ-16નો ઉપયોગ કર્યો જેના પૂરાવા ભારત પાસે છે. જે મિસાઈલના ટુકડા ભારતને મળ્યા છે માત્ર એફ-16 વિમાન જ લઈ જઈ શકે છે. આ રીતે ભારતીય સરહદમાં મળેલા મિસાઈલના ટુકડાથી નક્કી છે કે પાકિસ્તાને ભારત પર હુમલા માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કર્યો છે. પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે એર ટૂ એર એમ્રામ મિસાઈલનો ઉપયોગ પાકિસ્તાને ભારતીય વાયુ સરહદે કર્યો જેમાં માત્ર એફ-16 વિમાન લઈ જઈ શકે છે. આ મિસાઈલના ટુકડા પણ પૂરાવા તરીકે રજૂ કરાયા અને તેનાથી પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ થઈ ગયો છે જેમાં તેણે કહ્યું હતું કે તેણે એફ-16 વિમાનનો ઉપયોગ નથી કર્યો.
ભારતીય વાયસેના, નૌસેના, થલસેનાની સંયુક્ત પત્રકાર પરિષદમાં એર વાઈસ માર્શલ આર જી કે કપૂરે કહ્યું, પાકિસ્તાની એરક્રાફ્ટસે ભારતીય વાયુ હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું પરંતુ આપણા સૈન્ય ઠેકાણાઓને કોઈ નુકશાન નથી થયું. અમારી પાસે પુરતા પૂરાવા છે કે અમે આતંકી કેમ્પોને નુકશાન પહોંચાડ્યું છે. આપણું એક મિગ 21 વિમાન જેમાં ક્રેશ થયું પરંતુ આપણે પાકિસ્તાનના એફ-16 વિમાન તોડી પાડ્યું છે. જેના પૂરાવા પણ પત્રકાર પરિષદમાં રજૂ કરવામાં આવ્યા હતા. વાંચો:  પાકિસ્તાનના PM ઈમરાન ખાનની જાહેરાત- પાયલટ અભિનંદનને કાલે ભારતને પરત કરશે ભારતની ત્રણેય સેના દ્વારા કરવામાં આવેલી પત્રકાર પરિષદામં મેજર જનરલ સુરેંદ્ર સિંહ મહલે કહ્યું 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. 2 દિવસમાં પાકિસ્તાને 35 વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું

વિડિઓઝ

Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget