શોધખોળ કરો

જાણો કેવી રીતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો ગેંગસ્ટર વિકાસ દુબે? આ રહ્યો ઘટનાક્રમ

કાનપુરમાં આઠ પોલીસ કર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. યુપી એસટીએફની ટીમે તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લાવી રહી હતી

કાનપુરમાં આઠ પોલીસ કર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. યુપી એસટીએફની ટીમે તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લાવી રહી હતી. પરંતુ શહેરથી 17 કિલોમીટર પહેલા જ ભઉતીમાં સવારે 6.30 વાગે કાફલાની એક કાર પલટી ખાઈ ગઈ હતી. વિકાસ દુબે તે ગાડીમાં સવાર હતો. ગાડી પલટી ખાદા બાદ વિકાસ દુબેએ પોલીસના એક જવાનનું હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરતો હતો. વિકાસ દુબે અને પોલીસ વચ્ચે ફાયરિંગ થયું હતું. વિકાસને ત્રણ ગોળીઓ વાગી હતી અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જોકે જ્યાં સારવાર દરમિયાન ત્યાં તેનું મોત થયું હતું. સુત્રોની જાણકારી પ્રમાણે, પોલીસ અધિકારીઓએ વિકાસને સરેન્ડર કરવાનું કહ્યું પણ તે માન્યો નહતો. પોલીસ કર્મીઓએ તેને સમજાવ્યો છતાં પણ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું અને ઠાર થયો. ઘટનાસ્થળની આસપાસ રહેનાર લોકોએ જણાવ્યું કે, અમે ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. જ્યાં એન્કાઉન્ટર થયું તે જગ્યા પર અધિકારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. અધિકારી ઘટનાસ્થળ પર તપાસ કરી રહ્યાં છે. એસપી અનિલ કુમારે પણ વિકાસના મોત અંગે પૃષ્ટિ કરી છે. એન્કાઉન્ટરમાં STFના બે જવાનો પણ ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે. વિકાસ દુબેને મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસે તેને સતત પૂછપરછ કરી હતી. તે દરમિયાન ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યાં હતાં અને કહ્યું હતું કે, પોલીસ કર્મીઓની હત્યા બાદ મૃતદેહોને સળગાવવા ઈચ્છતો હતો. સળગાવવા માટે મૃતદેહોને એક જગ્યાએ ઠગલો કર્યો હતો અને તેલ પણ લાવી દીધું હતું. વિકાસે પોલીસ કર્મીઓના સંપર્કમાં હોવાની વાત પણ કહી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.