શોધખોળ કરો

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકા કર્યો વધારો

કર્ણાટક સરકારે મંગળવારે (30 મે) સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાના દર હાલના 31 ટકાથી વધારીને 35 ટકા કર્યા છે.

Karnataka Government Employees: કર્ણાટક સરકારે મંગળવારે (30 મે) સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાના દર હાલના 31 ટકાથી વધારીને 35 ટકા કર્યા છે. આ નિર્ણય 1 જાન્યુઆરી, 2023 થી અમલી માનવામાં આવશે. બેઝિક પેન્શન અથવા ફેમિલી પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ સહાયતા   શૈક્ષણિક સંસ્થાઓમાં તે પેન્શનરોને પણ લાગુ પડશે, જેમનું પેન્શન/કુટુંબ પેન્શન રાજ્યના સંકલિત ભંડોળમાંથી આપવામાં આવે છે'. એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સરકારને એ જણાવતા આનંદ થાય છે કે 2018ના સુધારેલા પગારધોરણ મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના દર 1 જાન્યુઆરી, 2023થી 31 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવ્યા છે. 

આ કર્મચારીઓને લાગુ પડશે

સરકારે કહ્યું કે આ આદેશ પૂર્ણ સમયના સરકારી કર્મચારીઓ, જિલ્લા પંચાયતના કર્મચારીઓ, ફિક્સ પગાર પર કામ કરતા ઈન્ચાર્જ કર્મચારીઓ, સહાયિત શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના પૂર્ણ-સમયના કર્મચારીઓને લાગુ પડશે.


'5 ગેરંટી'ના અમલ માટે બેઠક

આ પહેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે '5 ગેરંટી'ના અમલીકરણ અંગે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં નાણાં, વાહનવ્યવહાર, અન્ન અને નાગરિક પુરવઠા, ઉર્જા અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને પાંચ ગેરંટીના અમલ માટે રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું.

કર્ણાટક કેબિનેટની બેઠક 1 જૂને

કૉંગ્રેસના વચનોને અમલમાં મૂકવા માટે ગુરુવારે (1 જૂન) કર્ણાટક કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. કર્ણાટક સીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીએમ સિદ્ધારમૈયા બુધવારે (31 મે) ના રોજ તમામ મંત્રીઓ સાથે પાંચ ગેરંટી યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરશે. 1 જૂનના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં 5 ગેરન્ટી અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget