શોધખોળ કરો
Advertisement
કિરણ બેદીને પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ પદ પરથી હટાવાયા
કિરણ બેદીને પુડ્ડુચેરીના ઉપનરાજ્યપાલ પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ તેલંગણાના રાજ્યપાલ તમિલસાઈ સુદરરાજનને વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
નવી દિલ્હી: કિરણ બેદીને પુડ્ડુચેરીના ઉપનરાજ્યપાલ પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ તેલંગણાના રાજ્યપાલ તમિલસાઈ સુદરરાજનને વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. કિરણ બેદીને 29 મે 2016ના ઉપરાજ્યનપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પુડ્ડુચેરીની કૉંગ્રેસ સરકાર અને કિરણ બેદી વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો હતો. મુખ્યમંત્રી વી.નારાયણસ્વામીએ 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદન આપી તેમને આગ્રહ કર્યો હતો કે પૂર્વ આઈપીએસ અધિકારીને પરત બોલાવવામાં આવે. તેમણે દાવો કર્યો હતો કે તે 'તુગલક દરબાર' ચલાવી રહ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement