શોધખોળ કરો

PM મોદીને કરવા માંગો છો ફરિયાદ ? જાણો શું છે ઓનલાઈન ફરિયાદની પ્રોસેસ

જો તમને પણ આવી કોઈ મુશ્કેલી હોય અને કોઈ કારણસર પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ નોંધાવવા માંગતા હો તો તમે કરી શકો છો.

અનેક લોકો કેટલાક સરકારી વિભાગોમાં સમયસર ન થતાં કામને લઈ પરેશાન હોય છે. સરકારી વિભાગમાં તેમનું કોઈ સાંભળતું ન હોવાની ફરિયાદ હોય છે. આવા લોકો ઉચ્ચ અધિકારીઓ તથા સરકારી ફરિયાદના પોર્ટલ પર ફરિયાદ કરી શકે છે. પરંતુ તેમ છતાં જો તેઓ કાર્યવાહીથી સંતુષ્ઠ ન હોય તો પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. જો તમને પણ આવી કોઈ મુશ્કેલી હોય અને કોઈ કારણસર પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ નોંધાવવા માંગતા હો તો તમે કરી શકો છો. તમે ઘરે બેઠા ઓનલાઈનના માધ્યમથી ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચાડી શકો છે.

પીએમ ઓફિસમાં કઈ રીતે કરી શકાય છે ફરિયાદ

સૌ પ્રથમ તમે પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ https://www.pmindia.gov.in/hi પર જાવ. જે બાદ પ્રધાનમંત્રી સાથે વાત કરવા ડ્રોપ ડાઉન મેન્યુથી પ્રધાનમંત્રીને લખો તેમ લખેલા વિકલ્પનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં કોઈ પણ ફરિયાદ મોકલી શકો છો. આ લિકં પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ www.pmindia.gov.in/hi ના હોમ પેજ પર પણ ઉપલબ્ધ છે.

જે બાદ CPGRAMS પેજ ખૂલશે. અહીંયા ફરિયાદ નોંધાવી શકાય છે અને તે બાદ રજિસ્ટ્રેશન નંબર આવે છે. નાગરિકોને ફરિયાદ સંબંધિત દસ્તાવેજોને અપલોડ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. જેમાં માંગેલી જાણકારી આપવાની હોય છે. આ જાણકારીમાં તમારી અંગત માહિતીથી લઈને ફરિયાદની જાણકારી સામેલ હોય છે.

લખીને પણ કરી શકાય છે ફરિયાદ

તમે તમારી ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય પર ટપાલ મોકલીને પણ કરી શકો છો. જેનું સરનામું પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી, પિનકોડઃ 110001 છે. આ ઉપરાંત 011-23016857 પર ફેક્સ મોકલીને પણ ફરિયાદ કરી શકાય છે.

કેવી રીતે થાય છે કાર્યવાહી

પ્રધાનમંત્રી કાર્યાલયને મોટી સંખ્યામાં ફરિયાદ મળે છે. જે વિવિધ મંત્રાલય, વિભાગ કે રાજ્ય સરકાર સંબંધિત હોય છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા એક ટીમ હોય છે, જે તેમને મળેલી ફરિયાદો પર કામ કરે છે. આ ઉપરાંત CPGRAMS ના માધ્યમથી ફરિયાદકર્તાને જવાબ પણ આપવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસોSurat News: પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ..! સુરતના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું ચોંકાવનારો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
lifestyle: જો તમે શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો તમારે તમારા પાર્ટનર સાથે રાત્રે આ વસ્તુ કરવી પડશે બંધ,રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
lifestyle: જો તમે શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો તમારે તમારા પાર્ટનર સાથે રાત્રે આ વસ્તુ કરવી પડશે બંધ,રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Embed widget