શોધખોળ કરો

PM મોદીને કરવા માંગો છો ફરિયાદ ? જાણો શું છે ઓનલાઈન ફરિયાદની પ્રોસેસ

જો તમને પણ આવી કોઈ મુશ્કેલી હોય અને કોઈ કારણસર પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ નોંધાવવા માંગતા હો તો તમે કરી શકો છો.

અનેક લોકો કેટલાક સરકારી વિભાગોમાં સમયસર ન થતાં કામને લઈ પરેશાન હોય છે. સરકારી વિભાગમાં તેમનું કોઈ સાંભળતું ન હોવાની ફરિયાદ હોય છે. આવા લોકો ઉચ્ચ અધિકારીઓ તથા સરકારી ફરિયાદના પોર્ટલ પર ફરિયાદ કરી શકે છે. પરંતુ તેમ છતાં જો તેઓ કાર્યવાહીથી સંતુષ્ઠ ન હોય તો પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. જો તમને પણ આવી કોઈ મુશ્કેલી હોય અને કોઈ કારણસર પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ નોંધાવવા માંગતા હો તો તમે કરી શકો છો. તમે ઘરે બેઠા ઓનલાઈનના માધ્યમથી ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચાડી શકો છે.

પીએમ ઓફિસમાં કઈ રીતે કરી શકાય છે ફરિયાદ

સૌ પ્રથમ તમે પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ https://www.pmindia.gov.in/hi પર જાવ. જે બાદ પ્રધાનમંત્રી સાથે વાત કરવા ડ્રોપ ડાઉન મેન્યુથી પ્રધાનમંત્રીને લખો તેમ લખેલા વિકલ્પનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં કોઈ પણ ફરિયાદ મોકલી શકો છો. આ લિકં પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ www.pmindia.gov.in/hi ના હોમ પેજ પર પણ ઉપલબ્ધ છે.

જે બાદ CPGRAMS પેજ ખૂલશે. અહીંયા ફરિયાદ નોંધાવી શકાય છે અને તે બાદ રજિસ્ટ્રેશન નંબર આવે છે. નાગરિકોને ફરિયાદ સંબંધિત દસ્તાવેજોને અપલોડ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. જેમાં માંગેલી જાણકારી આપવાની હોય છે. આ જાણકારીમાં તમારી અંગત માહિતીથી લઈને ફરિયાદની જાણકારી સામેલ હોય છે.

લખીને પણ કરી શકાય છે ફરિયાદ

તમે તમારી ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય પર ટપાલ મોકલીને પણ કરી શકો છો. જેનું સરનામું પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી, પિનકોડઃ 110001 છે. આ ઉપરાંત 011-23016857 પર ફેક્સ મોકલીને પણ ફરિયાદ કરી શકાય છે.

કેવી રીતે થાય છે કાર્યવાહી

પ્રધાનમંત્રી કાર્યાલયને મોટી સંખ્યામાં ફરિયાદ મળે છે. જે વિવિધ મંત્રાલય, વિભાગ કે રાજ્ય સરકાર સંબંધિત હોય છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા એક ટીમ હોય છે, જે તેમને મળેલી ફરિયાદો પર કામ કરે છે. આ ઉપરાંત CPGRAMS ના માધ્યમથી ફરિયાદકર્તાને જવાબ પણ આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget