શોધખોળ કરો

Katra Landslide: વૈષ્ણોદેવી યાત્રા રુટ પર ભૂસ્ખલન, 5ના મોત, 14 ઈજાગ્રસ્ત 

કટરામાં ભારે વરસાદને કારણે મંગળવારે માતા શ્રી વૈષ્ણો દેવી યાત્રા રુટ પર ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલન થયું હતું.  જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને 14 અન્ય ઘાયલ થયા હતા.

જમ્મુ કાશ્મીર:  કટરામાં ભારે વરસાદને કારણે મંગળવારે માતા શ્રી વૈષ્ણો દેવી યાત્રા રુટ પર ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલન થયું હતું.  જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને 14 અન્ય ઘાયલ થયા હતા. લગભગ છ લોકો ઘાયલ થયા હતા અને કેટલાક દટાયા હોવાની આશંકા છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે પણ તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને ભૂસ્ખલન અંગે માહિતી શેર કરી છે. ભૂસ્ખલન બાદ મોટા પાયે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પોલીસ પ્રશાસન અને NDRF એલર્ટ મોડ પર છે.

સતત ભારે વરસાદને કારણે મંગળવારે બપોરે ત્રિકુટા ટેકરી પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર ભૂસ્ખલન થયું હતું, જેમાં લગભગ છ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે માતા વૈષ્ણો દેવી યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી.

ભૂસ્ખલન બપોરે 3 વાગ્યે થયું હતું 

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી ચાલી રહી છે, જે બપોરે 3 વાગ્યે થયું હતું. ટેકરી પર સ્થિત મંદિર તરફ જતા 12 કિમીના વળાંકવાળા માર્ગ પર લગભગ અડધો રસ્તો આ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો.

સવારથી જ હિમકોટી ટ્રેક રૂટ પરની યાત્રા મુલતવી રાખવામાં આવી હતી

સવારથી જ હિમકોટી ટ્રેક રૂટ પરની યાત્રા મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ બપોરે 1.30 વાગ્યા સુધી જૂના રૂટ પર જ યાત્રા ચાલુ હતી, ત્યારબાદ અધિકારીઓએ મુશળધાર વરસાદને ધ્યાનમાં રાખીને આગામી આદેશ સુધી તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો.

વાદળ ફાટવાના કારણે ડોડામાં તબાહી

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ ચાલુ છે. આ દરમિયાન, વાદળ ફાટવાના કારણે ડોડામાં વિનાશ જોવા મળી રહ્યો છે. ઘણા ઘરો ધોવાઈ જવાની અને દટાઈ જવાની આશંકા છે. વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ગંભીર છે, તેઓ પોતે તેના પર નજર રાખી રહ્યા છે.

ડોડા કમિશનરે X પર જણાવ્યું હતું કે સતત વરસાદ, ભૂસ્ખલન અને પથ્થરો પડવાના કારણે, જંગર નાળા પર NH-244 (ડોડા-કિશ્તવાર) પર ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે, કારણ કે રસ્તાનો એક ભાગ ધોવાઈ ગયો છે. લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ મુસાફરી કરવાનું ટાળે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
Iran Israel War: ઈરાને ક્લસ્ટર મિસાઈલોથી ઈઝરાયલ પર કર્યો હુમલો, તેહરાને પાવર અને પાણીના પ્લાન્ટ પર હુમલાની આપી ચેતવણી
Iran Israel War: ઈરાને ક્લસ્ટર મિસાઈલોથી ઈઝરાયલ પર કર્યો હુમલો, તેહરાને પાવર અને પાણીના પ્લાન્ટ પર હુમલાની આપી ચેતવણી
Jefferies અને Motilal Oswal ટોપ પિક્સ: રોકાણકારો માટે તક... આ શેરોમાં આવી શકે છે 47% સુધીનો ઉછાળો
Jefferies અને Motilal Oswal ટોપ પિક્સ: રોકાણકારો માટે તક... આ શેરોમાં આવી શકે છે 47% સુધીનો ઉછાળો
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આજ સુધી કોઈ પુરુષ ક્રિકેટર પણ નથી કરી શક્યો આ પરાક્રમ
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ? ઈરફાન પઠાણના મતે કઈ ટીમ છે IPLમાં સૌથી દમદાર
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Pakistan: હોર્મુઝ સંકટથી પાકિસ્તાનનો નીકળ્યો દમ, ઇંધણના ભાવમાં 200 ટકાનો કરાયો વધારો
Pakistan: હોર્મુઝ સંકટથી પાકિસ્તાનનો નીકળ્યો દમ, ઇંધણના ભાવમાં 200 ટકાનો કરાયો વધારો
Embed widget