શોધખોળ કરો

Manoj Kumar Death: મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર, PM મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક

Manoj Kumar Death: પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું. દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત આ અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ છે.

Manoj Kumar Death: પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું શુક્રવારે 87  વર્ષની વયે અવસાન થયું. દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત આ અભિનેતાએ લાંબી બીમારી સામે લડ્યા બાદ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળે છે. તેમને 'ભારત કુમાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.

મનોજ કુમારના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ કરી
સમાચાર એજન્સી ANI એ શુક્રવારે સવારે કુમારના અવસાનના અહેવાલ આપ્યા હતા અને કહ્યું હતું કે અભિનેતાએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ  પીઢ અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે થશે. તેમણે કહ્યું, "તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. ભગવાનની કૃપા છે કે તેઓ શાંતિપૂર્વક આ દુનિયા છોડી ગયા. તેમના અંતિમ સંસ્કાર કાલે થશે."

 

મનોજ કુમારના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
મનોજ કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી. પીએમએ લખ્યું, "મનોજ કુમાર જી, તેઓ ભારતીય સિનેમાના એક પ્રતિક હતા, ખાસ કરીને તેમની દેશભક્તિ માટે યાદ કરવામાં આવે છે, જે તેમની ફિલ્મોમાં પ્રતિબિંબિત થતી હતી. મનોજ જીના કાર્યથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગી અને તે પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ."

 

રાજનાથ સિંહે મનોજ કુમારને પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજનાથ સિંહે X પરની તેમની પોસ્ટમાં લખ્યું, "શ્રી મનોજ કુમારજી એક બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા હતા જેમને દેશભક્તિની ફિલ્મો બનાવવા માટે હંમેશા યાદ રાખવામાં આવશે. 'ભારત કુમાર' તરીકે જાણીતા, 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ' જેવી ફિલ્મોમાં તેમના અવિસ્મરણીય અભિનયથી આપણી સંસ્કૃતિ સમૃદ્ધ થઈ છે અને તેમને પેઢીઓ સુધી પ્રિય બનાવ્યા છે, તેમનો સિનેમેટિક વારસો તેમના કાર્યો દ્વારા જીવંત રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
Advertisement

વિડિઓઝ

Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
Gujarat Air Pollution: ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી !
Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
Embed widget