શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દેશના આ જિલ્લામાં ગુરુવાર સુધી તમામ દારૂની દુકાનો બંધ રાખવાનો અપાયો ઓર્ડર, જાણો વિગત
કર્ણાટકના દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશ્નર રાજેન્દ્ર કેવીએ જિલ્લાની તમામ લિકરશોપને 4 ઓગસ્ટ સાંજે 6 વાગ્યાથી 6 ઓગસ્ટ સવારે 9 વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
![દેશના આ જિલ્લામાં ગુરુવાર સુધી તમામ દારૂની દુકાનો બંધ રાખવાનો અપાયો ઓર્ડર, જાણો વિગત Liquor shops in dakshin kannada district of Karnataka will remain closed till 6 august દેશના આ જિલ્લામાં ગુરુવાર સુધી તમામ દારૂની દુકાનો બંધ રાખવાનો અપાયો ઓર્ડર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/05035501/liquor-shops.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બેંગલુરુઃ અનલોક-3ની શરૂઆત બાદ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રોજના 50 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન કર્ણાટકમાં દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશ્નરે દારૂની દુકાનો બંધ રાખવાનો ઓર્ડર કર્યો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, કર્ણાટકના દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશ્નર રાજેન્દ્ર કેવીએ જિલ્લાની તમામ લિકરશોપને 4 ઓગસ્ટ સાંજે 6 વાગ્યાથી 6 ઓગસ્ટ સવારે 9 વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
મંગળવારે કર્ણાટકમાં કોરોના સંક્રમણના 6.259 નવા મામલા આવ્યા છે. જેમાંથી 2,035 મામલા બેંગલુરુ જિલ્લાના છે. રાજ્યમાં કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા 1,45,830 પર પહોંચી છે અને 2,704 લોકોના મોત થયા છે, જ્યારે 69,272 ઠીક થઈ ગયા છે અને 73,846 એક્ટિવ છે.
દેશના કયા રાજ્યમાં 3થી વધારે લોકોના એકઠા થવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ, રાત્રિ કર્ફ્યુ પણ લગાવાયો
ભારતમાં કોરોનાથી કેટલા ટકા પુરુષોના થયા મોત ? 50 ટકાથી વધુ મૃતકો કેટલી ઉંમરના છે, જાણો વિગતે
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)