શોધખોળ કરો

New Excise Policy: દેશના આ રાજ્યમાં આવતીકાલથી દોઢ મહિનો બંધ રહેશે દારૂની દુકાનો, જાણો શું છે કારણ

રાજધાની દિલ્હીમાં શરાબ અને બીયરનું સેવન કરતાં લોકોએ કાલથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેજરીવાલ સરકારની નવી એકસાઇઝ પોલિસી અંતર્ગત એક ઓક્ટોબરથી ખાનગી શરાબની દુકોનો બંધ થઈ જશે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં શરાબ અને બીયરનું સેવન કરતાં લોકોએ કાલથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેજરીવાલ સરકારની નવી એકસાઇઝ પોલિસી અંતર્ગત એક ઓક્ટોબરથી ખાનગી શરાબની દુકોનો બંધ થઈ જશે. જોકે 17 નવેમ્બરથી દિલ્હીમા શરાબનું વેચાણ ફરીથી શરૂ થશે.

દોઢ મહિનો બંધ રહેશે શરાબની દુકાનો

કેજરીવાલ સરકારના આદેશ મુજબ એક ઓક્ટોબરથી 16 નવેમ્બર વચ્ચે ખાનગી શરાબની દુકાનો બંધ રહેશે. નવી એક્સાઇઝ પોલિસી યોગ્ય રીતે લાગુ કરી શકાય તે માટે આમ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી સરકારના આ ફેંસલા બાદ હવે ખાનગી શરાબની દુકાનો નવો સ્ટોક માંગી નથી રહી અને જૂનો સ્ટોક પણ ઝડપથી ખાલી થઈ રહ્યો છે.

ડીએલએફ ગેલેરિયા મોલની 13 દુકાનો બંધ થશે

રાજધાની દિલ્હીના મયૂર વિહાર ફેઝ-1 સ્થિત ડીએલએફ ગેલેરિયા મોલમાં ખાનગી શરાબની 13 દુકાનો છે. જેમની પાસે એલ-10 લાયસન્સ છે. પરંતુ તેમના લાયસન્સ રિન્યૂ થઈ શક્યા નતી. તેમાંથી એક દુકાનમાં એકાઉન્ટ લખતાં કરુણ સક્સેનાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, અમ સામાન્ય દુકાનના માલિક છીએ. અમારી પાસે લાયસન્સ રિન્યૂ કરાવી શકાય તેટલા રૂપિયા નથી.

દિલ્હીમાં શું છે કોરોનાની સ્થિતિ

દિલ્હીમાં  કોરોનાના કુલ કેસનો આંકડો 14,38,821 પર પહોંચ્યો છે. હાલ રજ્યમાં 392 એક્ટિવ કેસ છે. રાજધાની દિલ્હીમાં 14,13,342 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે 25,087 સંક્રમિતોના મોત થયા છે. જોકે છેલ્લા થોડા દિવસોથી અહીં કોરોના કેસની સંખ્યા ઘટી ગઈ છે.

આ પણ વાંચોઃ ભારતને Tokyo Olympicમાં હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા આ સ્ટાર ખેલાડીએ લીધો સંન્યાસ, જાણો વિગત

ઈમ્યુનિટી વધારવા માટે રૂટિનમાં સામેલ કરો ગ્રીન ટી, ઓનલાઇન કરીદવા પર મળી રહી છે ઓફર

India Corona Cases:   દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 50થી વધુ કેરળમાં, જાણો આજનો આંકડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget