શોધખોળ કરો

New Excise Policy: દેશના આ રાજ્યમાં આવતીકાલથી દોઢ મહિનો બંધ રહેશે દારૂની દુકાનો, જાણો શું છે કારણ

રાજધાની દિલ્હીમાં શરાબ અને બીયરનું સેવન કરતાં લોકોએ કાલથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેજરીવાલ સરકારની નવી એકસાઇઝ પોલિસી અંતર્ગત એક ઓક્ટોબરથી ખાનગી શરાબની દુકોનો બંધ થઈ જશે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં શરાબ અને બીયરનું સેવન કરતાં લોકોએ કાલથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેજરીવાલ સરકારની નવી એકસાઇઝ પોલિસી અંતર્ગત એક ઓક્ટોબરથી ખાનગી શરાબની દુકોનો બંધ થઈ જશે. જોકે 17 નવેમ્બરથી દિલ્હીમા શરાબનું વેચાણ ફરીથી શરૂ થશે.

દોઢ મહિનો બંધ રહેશે શરાબની દુકાનો

કેજરીવાલ સરકારના આદેશ મુજબ એક ઓક્ટોબરથી 16 નવેમ્બર વચ્ચે ખાનગી શરાબની દુકાનો બંધ રહેશે. નવી એક્સાઇઝ પોલિસી યોગ્ય રીતે લાગુ કરી શકાય તે માટે આમ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી સરકારના આ ફેંસલા બાદ હવે ખાનગી શરાબની દુકાનો નવો સ્ટોક માંગી નથી રહી અને જૂનો સ્ટોક પણ ઝડપથી ખાલી થઈ રહ્યો છે.

ડીએલએફ ગેલેરિયા મોલની 13 દુકાનો બંધ થશે

રાજધાની દિલ્હીના મયૂર વિહાર ફેઝ-1 સ્થિત ડીએલએફ ગેલેરિયા મોલમાં ખાનગી શરાબની 13 દુકાનો છે. જેમની પાસે એલ-10 લાયસન્સ છે. પરંતુ તેમના લાયસન્સ રિન્યૂ થઈ શક્યા નતી. તેમાંથી એક દુકાનમાં એકાઉન્ટ લખતાં કરુણ સક્સેનાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, અમ સામાન્ય દુકાનના માલિક છીએ. અમારી પાસે લાયસન્સ રિન્યૂ કરાવી શકાય તેટલા રૂપિયા નથી.

દિલ્હીમાં શું છે કોરોનાની સ્થિતિ

દિલ્હીમાં  કોરોનાના કુલ કેસનો આંકડો 14,38,821 પર પહોંચ્યો છે. હાલ રજ્યમાં 392 એક્ટિવ કેસ છે. રાજધાની દિલ્હીમાં 14,13,342 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે 25,087 સંક્રમિતોના મોત થયા છે. જોકે છેલ્લા થોડા દિવસોથી અહીં કોરોના કેસની સંખ્યા ઘટી ગઈ છે.

આ પણ વાંચોઃ ભારતને Tokyo Olympicમાં હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા આ સ્ટાર ખેલાડીએ લીધો સંન્યાસ, જાણો વિગત

ઈમ્યુનિટી વધારવા માટે રૂટિનમાં સામેલ કરો ગ્રીન ટી, ઓનલાઇન કરીદવા પર મળી રહી છે ઓફર

India Corona Cases:   દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 50થી વધુ કેરળમાં, જાણો આજનો આંકડો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget