શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં 15 જૂનથી ફરી લોકડાઉન લદાશે ? જાણો ઉધ્ધવ ઠાકરેએ કરી શું મોટી જાહેરાત ?

સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને સમજાવતા કહ્યું કે, ભલે કારોબારી તથા અન્ય ગતિવિધિઓ શરૂ કરવા માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે પરંતુ આ મહામારીનો ખતરો હજુ પણ યથાવત છે.

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉનની અટકળોને વિરામ આપતા કહ્યું કે, રાજ્યમાં ફરીથો લોકડાઉન લગાવવામાં નહીં આવે. મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને અપીલ પણ કરી કે ક્યાંય પણ ભીડ ન કરવી અને સરકાર દ્વારા આપવામાં આવેલ નિર્દેશોનું પાલન કરવું. દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. જેને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો લોકો નિર્દેશોનું પાલન નહીં કરે તો લોકડાઉન વધારવું પડશે. આજે મહાષ્ટ્રના મુખ્યમંત્રીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું કે, મહારાષ્ટ્રમાં લોકડાઉન આગળ વધારવામાં નહીં આવે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી કે કારણ વગરની ભીડ ન કરવી અને સરકાર દ્વારા આપવામાં આવેલ નિર્દેશનું પાલન કરવું. મહારાષ્ટ્રમાં 15 જૂનથી ફરી લોકડાઉન લદાશે ? જાણો ઉધ્ધવ ઠાકરેએ કરી શું મોટી જાહેરાત ? નોંધનીય છે કે, આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈની બસોમાં ચડતા લોકોની વચ્ચે ધક્ખા મુક્કીનો વીડિયો સામે આવવા પર નાખુશી વ્યક્ત કરી હતી અને બુધવારે કહ્યું હતું કે, “જો લોકો નિર્દેશોનું પાલન નહીં કરે તો રાજ્યમાં લોકડાઉન આગળ ચાલુ રાખવું પડી શકે છે.” સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને સમજાવતા કહ્યું કે, ભલે કારોબારી તથા અન્ય ગતિવિધિઓ શરૂ કરવા માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે પરંતુ આ મહામારીનો ખતરો હજુ પણ યથાવત છે. તેમણે લોકોને ‘મિશન ન્યૂ સ્ટાર્ટઅપ’ અંતર્ગત લોકડાઉનમાં મળી હેલ છૂટછાટ બાદ લોકોને ભીડભાડવાળા વિસ્તારમાં ન જવાની સાથે સાથે સામાજિક અંતર રાખવાનો આગ્રહ કર્યો. જણાવીએ કે, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોએ 30 જૂન સુધી લોકડાઉન લાગુ કર્યું છે. તેમાં પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, મિઝોરમ જેવા રાજ્ય પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
Embed widget