શોધખોળ કરો

Lok Sabha Elections 2024: હેમા માલિની વિરુદ્ધ નિવેદન આપીને બરાબરના ભરાયા કોંગ્રેસ નેતા, ચૂંટણી પંચે ફટકારી નોટિસ

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને મોટો આંચકો લાગ્યો છે. ભાજપ નેતા હેમા માલિની વિરુદ્ધ આપેલા નિવેદનના સંદર્ભમાં ચૂંટણી પંચે મંગળવારે (9 એપ્રિલ, 2024) તેમને નોટિસ જારી કરી છે.

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને મોટો આંચકો લાગ્યો છે. ભાજપ નેતા હેમા માલિની વિરુદ્ધ આપેલા નિવેદનના સંદર્ભમાં ચૂંટણી પંચે મંગળવારે (9 એપ્રિલ, 2024) તેમને નોટિસ જારી કરી છે. નોટિસ હેઠળ, કોંગ્રેસ નેતાને કહેવામાં આવ્યું છે કે, તમે 11 એપ્રિલ, 2024 ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં આ મામલે જવાબ આપો.

 

ચૂંટણી પંચે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી કાર્યવાહીની માંગ કરી છે અને તેમને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે તેમના નેતાઓ મહિલાઓ પ્રત્યે સન્માનપૂર્વક વર્તે. મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે 11 એપ્રિલ 2024 સુધીમાં જવાબ આપવો પડશે કે તેમણે આ અંગે શું પગલાં લીધાં.

તમારી માતાએ તમને કેવા પ્રકારના સંસ્કાર આપ્યા ઠે?, NCW ચીફે પૂછ્યું

હેમા માલિની ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠક પરથી આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે. રણદીપ સુરજેવાલાએ તેમના વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના પછી મહિલા આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયાએ કોંગ્રેસ નેતા પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું હતું કે, રણદીપ સુરજેવાલાએ આ કહીને પોતાની માનસિકતા દર્શાવી છે. આમ કહીને તેણે કહ્યું કે તેની માતાએ તેને મહિલાઓ માટે કેવા પ્રકારના સંસ્કાર આપ્યા છે. મને આશ્ચર્ય થાય છે કે આવા સારા દેખાતા લોકો કેવી રીતે  મનથી કાળા હોઈ શકે છે. આ રીતે રણદીપ સુરજેવાલા ક્યારેય મહિલાઓને આગળ વધવા દેશે નહીં.

વિવાદ વધતાં રણદીપ સુરજેવાલાએ શું કહ્યું?

વિવાદ બાદ કોંગ્રેસના નેતા સુરજેવાલાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ભાજપના આઈટી સેલને કોઈ પણ વાતને તોડી મરોડીને રજુ કરવાની આદત પડી ગઈ છે, જેથી દરરોડ મોદી સરકારની યુવા વિરોધી, ખેડૂત વિરોધી, ગરીબ વિરોધી નીતિઓ અને નિષ્ફળતાઓ અને ભારત ભારતના બંધારણને ખતમ કરવાના ષડયંત્ર પરથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય. તમે આખો વીડિયો સાંભળો, મે કહ્યું છે કે, અમે તો હેમા માલિનીનું પણ સન્માન કરીએ છીએ. કેમ કે, તેમણે ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા છે, વહુ છે અમારી.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget