શોધખોળ કરો

બળાત્કાર વિરુદ્ધ સંશોધિત કાનૂન લોકસભામાં પાસ, સગીરા પર દુષ્કર્મ કરનારને થશે ફાંસી

નવી દિલ્હી: બળાત્કારના આરોપીઓને આકરી સજા કરવા માટે આપરાધિક કાનૂન(સંશોધન) વિધેયક 2018 લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે. હવે આ કાયદાને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જ્યાં પાસ થયા બાદ નવો કાયદો અમલમાં આવશે. આ કાયદા હેઠળ 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથેના બળાત્કાર કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આ વિધેયક પર ચર્ચા દરમિયાન કહ્યું કે બળાત્કારની ઘટનામાં પીડિતાને તાત્કાલિક મફત પ્રાથમિક સારવાર આપવામાં આવશે અને હોસ્પિટલ તાત્કાલિક પોલીસને જાણ કરશે. તેમણે કહ્યું કે સભ્ય સમાજમાં મહિલા, બહેનો અને દિકરીઓની સુરક્ષા આપણા બધાની નૈતિક જવાબદારી છે. આપણી સરકાર યૌન અપરાધના તમામ મામલે પીડિતાઓને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે. રિજિજૂએ જણાવ્યું કે, નવા કાયદા પ્રમાણે પૂછપરછમાં કોઈ પણ પીડિતા સાથે તેના આચરણ વિશે સવાલ નહીં પૂછી શકે. તેમણે કહ્યું કે આઈપીસી શબ્દાવલી પ્રમાણે બિલમાં 16 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના સ્થાન પર મહિલા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેના પહેલા સદનમાં બિલ પર ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમ સાંસદ ઓવૈસીએ કહ્યું કે, ફાંસીની સજાની જોગવાઈ યોગ્ય નથી. તેમણે કહ્યું કે આપણી અદાલતોમાં જજોની કમી છે. લાખો કેસો પેન્ડિંગ છે. એવામાં આ બિલ જમીન પર કામ કઈ રીતે કરશે. ઓવૈસીએ કહ્યું, પોલિસ ફરિયાદ જ નથી તો આરોપીઓને સજા કઈ રીતે મળશે. આપણે સમાજની દ્રષ્ટિએ બદલાવની જરૂર છે. બાળત્કાર કાનૂનથી નહીં, પુરુષોની માનસિકતા બદલવાથી આવી ઘટનાઓ અટકી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Embed widget