શોધખોળ કરો

Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

Lok Sabha Latest News: સ્પીકર ઓમ બિરલાએ આ નિર્ણય છેલ્લા દિવસોમાં શપથ દરમિયાન ઘણા સાંસદો દ્વારા લગાવવામાં આવેલા સૂત્રોને ધ્યાનમાં રાખીને લીધો છે. અસદુદ્દીન ઓવૈસીએ 'જય ફિલિસ્તીન'નું સૂત્ર લગાવ્યું હતું.

Lok Sabha Speaker Amends Oath Rule: છેલ્લા દિવસોમાં લોકસભામાં નવનિર્વાચિત સાંસદો દ્વારા શપથ લેતી વખતે કરવામાં આવેલા સૂત્રોચ્ચારને ધ્યાનમાં રાખીને સ્પીકર ઓમ બિરલાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ તેમણે નિયમમાં સુધારો કરીને ચૂંટાયેલા સાંસદોને સદનના સભ્ય તરીકે શપથ લેતી વખતે કોઈપણ ટિપ્પણી ઉમેરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઓમ બિરલાએ સદનની કામગીરી સંબંધિત કેટલાક મુદ્દાઓને નિયંત્રિત કરવા માટે 'અધ્યક્ષ તરફથી નિર્દેશ'ના 'નિર્દેશ 1'માં એક નવો ક્લોઝ ઉમેર્યો છે, જે અગાઉના નિયમોમાં વિશેષ રીતે પ્રદાન કરવામાં આવ્યો નહોતો.

આ ફેરફાર કરવામાં આવ્યો છે

'નિર્દેશ 1'માં સુધારા અનુસાર, નવો ક્લોઝ 3 હવે કહે છે કે કોઈપણ સભ્ય જ્યારે શપથ લેશે ત્યારે શપથ કે પ્રતિજ્ઞાના રૂપમાં કોઈ નવા શબ્દો કે અભિવ્યક્તિનો ઉપયોગ નહીં કરે કે કોઈ ટિપ્પણી નહીં કરે. આ સુધારો ગયા અઠવાડિયે શપથ લેતી વખતે ઘણા સભ્યો દ્વારા "જય સંવિધાન" અને "જય હિન્દુ રાષ્ટ્ર" જેવા સૂત્રો પોકારવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

આ કારણે નિર્ણય લેવાયો

જણાવી દઈએ કે સંસદ સત્રના પહેલા અને બીજા દિવસે શપથ દરમિયાન ઘણા સાંસદોએ આવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, AIMIM ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તો 'જય ફિલિસ્તીન'નું સૂત્ર પણ પોકાર્યું હતું, જેના પર ઘણા સભ્યોએ વાંધો નોંધાવ્યો હતો. ત્યારે સ્પીકરે સભ્યોને શપથના નક્કી કરેલા ફોર્મેટનું પાલન કરવાની વિનંતી કરી હતી, પરંતુ કોઈએ તેનું પાલન કર્યું નહોતું.

'રાજકીય સંદેશ આપવા માટે આવું કર્યું'

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આરોપ લગાવ્યો કે ઘણા નવનિર્વાચિત સાંસદોએ પોતાના શપથ લેવાના પવિત્ર અવસરનો ઉપયોગ રાજકીય સંદેશ મોકલવા માટે કર્યો. જણાવી દઈએ કે આવા સૂત્રોના કારણે 24 અને 25 જૂનના રોજ સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે સદનમાં તીખી બહસ પણ થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
કેતનને બધી જ હકીકત જણાવી હતી, તો પણ ન હતો તોડતો સગાઇ, સિયાએ કર્યો ચૌંકાવનારો ખુલાસો
કેતનને બધી જ હકીકત જણાવી હતી, તો પણ ન હતો તોડતો સગાઇ, સિયાએ કર્યો ચૌંકાવનારો ખુલાસો
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
Monsoon Alert: આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 85 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન
Monsoon Alert: આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 85 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન

વિડિઓઝ

Rajkot | જસદણનું આલ્ફા ટ્રેનિંગ સેન્ટર આવ્યું વિવાદમાં, બેદરકારીના કારણે 9 વર્ષની બાળકીના મોતનો આરોપ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
Earthquake: વેનેઝુએલામાં ભયંકર ભૂકંપના 2 આંચકા, 45 સેકન્ડના ધરતીકંપે સર્જી ભીષણ તબાહી
Earthquake: વેનેઝુએલામાં ભયંકર ભૂકંપના 2 આંચકા, 45 સેકન્ડના ધરતીકંપે સર્જી ભીષણ તબાહી
કેતનને બધી જ હકીકત જણાવી હતી, તો પણ ન હતો તોડતો સગાઇ, સિયાએ કર્યો ચૌંકાવનારો ખુલાસો
કેતનને બધી જ હકીકત જણાવી હતી, તો પણ ન હતો તોડતો સગાઇ, સિયાએ કર્યો ચૌંકાવનારો ખુલાસો
Embed widget