શોધખોળ કરો

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં 15 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધોની જાહેરાત, જાણો વધુ વિગતો

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

ભોપાલ: કોરોના વાયરસની બીજી લહેરથી ખૂબ જ પ્રભાવિત મધ્યપ્રદેશમાં 15 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે તેની જાહેરાત કરી છે. 'કિલ કોરોના-2 અભિયાન'ની શરુઆત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે લગ્ન સમારોહ હાલ ન યોજવા જોઈએ. લગ્ન કોરોના સંક્રમણનું સુપર સ્પ્રેડર છે. અલગ-અલગ જિલ્લાઓ પોતાની પરિસ્થિતિ પર વિચાર કરી ભીડને ઓછી કરવા માટેના પ્રયાસ કરે. મે મહિનામાં લગ્ન સમારોહ ન થાય તે નિર્ણય કરવામાં આવે તો સંક્રમણથી બચી શકાય છે. 


મુખ્યમંત્રીએ કહ્યું કે આજે હું તમે આહ્વાન કરી રહ્યો છુ કે 15 મે સુધી આપણ બધુ બંધ કરીએ. જનતા કર્ફ્યૂનું પાલન થાય. હું ઈચ્છુ છું કે આવનારા દિવસોમાં જનજીવન સામાન્ય થાય. એટલે થોડા દિવસો માટે આપણે કડક નિયમોનું પાલન કરવું પડશે. 

તેમણે આગળ કહ્યું, કેટલાક લોકોની માનસિક્તા છે કે તેઓ  બીમારીને છુપાવે છે, આને ન છુપાવો. કિલ કોરોના અભિયાનની ટીમો હવે દર્દીઓને શોધી ત્યાંને ત્યા સારવાર કરશે. તેમને તાત્કાલિક દવાઓ મળશે.  કોઈ ઘરમાં 15 મે સુધી કોઈ સંક્રમિત છૂટી ન જાય. એક એક વ્યક્તિને શોધી કાઢવાના છે.


શિવરાજ સિંહે કહ્યું, 'ગામડાઓમાં નાની -નાની ટીમો બની જાય તો વિકેંદ્રિત તરીકે કામ કરે. અમે ભોપાલમાં બેસીને સંક્રમણને નથી રોકી શકતા. એટલે તમામ લોકોની સહયોગ જરુરી છે. જે ગામડાઓમાં પોઝિટિવ કેસ હોય ત્યાં મનરેગાનું કામ પણ બંધ કરવામાં આવે. અમે જરુરીયાત લોકોને અનાજ આપશું.'

મુખ્યમંત્રીએ કહ્યું કે 21 એપ્રિલ સુધી મધ્યપ્રદેશ દેશમાં સંક્રમિત રાજ્યોના મામલે 7માં નંબર પર હતું. આજે તમારા સહયોગથી આપણે 14માં નંબર પર છીએ. પોઝિટિવિટી રેટ 25 ટકા સુધી પહોંચી ગયો હતો હવે 18 ટકાની નજીક આવી ગયો છે. રિકવરીની વાત કરવામાં આવે તો 85.13 ટકા થઈ ગઈ છે.

એક્ટિવ કેસ 35 લાખને પાર

 

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

 

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3980 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,29,113 લોકો ઠીક પણ થયા છે. 

 

કુલ કેસ-  બે કરોડ 10 લાખ 77 હજાર 410

 

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 72 લાખ 80 હજાર 844

 

કુલ એક્ટિવ કેસ - 35 લાખ 66 હજાર 398

 

કુલ મોત - 2 લાખ 23 હજાર 168

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget