શોધખોળ કરો

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં 15 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધોની જાહેરાત, જાણો વધુ વિગતો

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

ભોપાલ: કોરોના વાયરસની બીજી લહેરથી ખૂબ જ પ્રભાવિત મધ્યપ્રદેશમાં 15 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે તેની જાહેરાત કરી છે. 'કિલ કોરોના-2 અભિયાન'ની શરુઆત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે લગ્ન સમારોહ હાલ ન યોજવા જોઈએ. લગ્ન કોરોના સંક્રમણનું સુપર સ્પ્રેડર છે. અલગ-અલગ જિલ્લાઓ પોતાની પરિસ્થિતિ પર વિચાર કરી ભીડને ઓછી કરવા માટેના પ્રયાસ કરે. મે મહિનામાં લગ્ન સમારોહ ન થાય તે નિર્ણય કરવામાં આવે તો સંક્રમણથી બચી શકાય છે. 


મુખ્યમંત્રીએ કહ્યું કે આજે હું તમે આહ્વાન કરી રહ્યો છુ કે 15 મે સુધી આપણ બધુ બંધ કરીએ. જનતા કર્ફ્યૂનું પાલન થાય. હું ઈચ્છુ છું કે આવનારા દિવસોમાં જનજીવન સામાન્ય થાય. એટલે થોડા દિવસો માટે આપણે કડક નિયમોનું પાલન કરવું પડશે. 

તેમણે આગળ કહ્યું, કેટલાક લોકોની માનસિક્તા છે કે તેઓ  બીમારીને છુપાવે છે, આને ન છુપાવો. કિલ કોરોના અભિયાનની ટીમો હવે દર્દીઓને શોધી ત્યાંને ત્યા સારવાર કરશે. તેમને તાત્કાલિક દવાઓ મળશે.  કોઈ ઘરમાં 15 મે સુધી કોઈ સંક્રમિત છૂટી ન જાય. એક એક વ્યક્તિને શોધી કાઢવાના છે.


શિવરાજ સિંહે કહ્યું, 'ગામડાઓમાં નાની -નાની ટીમો બની જાય તો વિકેંદ્રિત તરીકે કામ કરે. અમે ભોપાલમાં બેસીને સંક્રમણને નથી રોકી શકતા. એટલે તમામ લોકોની સહયોગ જરુરી છે. જે ગામડાઓમાં પોઝિટિવ કેસ હોય ત્યાં મનરેગાનું કામ પણ બંધ કરવામાં આવે. અમે જરુરીયાત લોકોને અનાજ આપશું.'

મુખ્યમંત્રીએ કહ્યું કે 21 એપ્રિલ સુધી મધ્યપ્રદેશ દેશમાં સંક્રમિત રાજ્યોના મામલે 7માં નંબર પર હતું. આજે તમારા સહયોગથી આપણે 14માં નંબર પર છીએ. પોઝિટિવિટી રેટ 25 ટકા સુધી પહોંચી ગયો હતો હવે 18 ટકાની નજીક આવી ગયો છે. રિકવરીની વાત કરવામાં આવે તો 85.13 ટકા થઈ ગઈ છે.

એક્ટિવ કેસ 35 લાખને પાર

 

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

 

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3980 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,29,113 લોકો ઠીક પણ થયા છે. 

 

કુલ કેસ-  બે કરોડ 10 લાખ 77 હજાર 410

 

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 72 લાખ 80 હજાર 844

 

કુલ એક્ટિવ કેસ - 35 લાખ 66 હજાર 398

 

કુલ મોત - 2 લાખ 23 હજાર 168

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget