શોધખોળ કરો

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં 15 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધોની જાહેરાત, જાણો વધુ વિગતો

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

ભોપાલ: કોરોના વાયરસની બીજી લહેરથી ખૂબ જ પ્રભાવિત મધ્યપ્રદેશમાં 15 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે તેની જાહેરાત કરી છે. 'કિલ કોરોના-2 અભિયાન'ની શરુઆત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે લગ્ન સમારોહ હાલ ન યોજવા જોઈએ. લગ્ન કોરોના સંક્રમણનું સુપર સ્પ્રેડર છે. અલગ-અલગ જિલ્લાઓ પોતાની પરિસ્થિતિ પર વિચાર કરી ભીડને ઓછી કરવા માટેના પ્રયાસ કરે. મે મહિનામાં લગ્ન સમારોહ ન થાય તે નિર્ણય કરવામાં આવે તો સંક્રમણથી બચી શકાય છે. 


મુખ્યમંત્રીએ કહ્યું કે આજે હું તમે આહ્વાન કરી રહ્યો છુ કે 15 મે સુધી આપણ બધુ બંધ કરીએ. જનતા કર્ફ્યૂનું પાલન થાય. હું ઈચ્છુ છું કે આવનારા દિવસોમાં જનજીવન સામાન્ય થાય. એટલે થોડા દિવસો માટે આપણે કડક નિયમોનું પાલન કરવું પડશે. 

તેમણે આગળ કહ્યું, કેટલાક લોકોની માનસિક્તા છે કે તેઓ  બીમારીને છુપાવે છે, આને ન છુપાવો. કિલ કોરોના અભિયાનની ટીમો હવે દર્દીઓને શોધી ત્યાંને ત્યા સારવાર કરશે. તેમને તાત્કાલિક દવાઓ મળશે.  કોઈ ઘરમાં 15 મે સુધી કોઈ સંક્રમિત છૂટી ન જાય. એક એક વ્યક્તિને શોધી કાઢવાના છે.


શિવરાજ સિંહે કહ્યું, 'ગામડાઓમાં નાની -નાની ટીમો બની જાય તો વિકેંદ્રિત તરીકે કામ કરે. અમે ભોપાલમાં બેસીને સંક્રમણને નથી રોકી શકતા. એટલે તમામ લોકોની સહયોગ જરુરી છે. જે ગામડાઓમાં પોઝિટિવ કેસ હોય ત્યાં મનરેગાનું કામ પણ બંધ કરવામાં આવે. અમે જરુરીયાત લોકોને અનાજ આપશું.'

મુખ્યમંત્રીએ કહ્યું કે 21 એપ્રિલ સુધી મધ્યપ્રદેશ દેશમાં સંક્રમિત રાજ્યોના મામલે 7માં નંબર પર હતું. આજે તમારા સહયોગથી આપણે 14માં નંબર પર છીએ. પોઝિટિવિટી રેટ 25 ટકા સુધી પહોંચી ગયો હતો હવે 18 ટકાની નજીક આવી ગયો છે. રિકવરીની વાત કરવામાં આવે તો 85.13 ટકા થઈ ગઈ છે.

એક્ટિવ કેસ 35 લાખને પાર

 

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

 

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3980 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,29,113 લોકો ઠીક પણ થયા છે. 

 

કુલ કેસ-  બે કરોડ 10 લાખ 77 હજાર 410

 

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 72 લાખ 80 હજાર 844

 

કુલ એક્ટિવ કેસ - 35 લાખ 66 હજાર 398

 

કુલ મોત - 2 લાખ 23 હજાર 168

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Embed widget