શોધખોળ કરો

કૉંગ્રેસને મોટો ઝટકો, ઉર્મિલા માતોંડકર બાદ મુંબઈ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કૃપાશંકર સિંહે આપ્યું રાજીનામું

મુંબઈમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઉર્મિલા માતોંડકર બાદ મુંબઈ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કૃપાશંકર સિંહે પાર્ટીએ રાજીનામું આપી દીધું છે

નવી દિલ્હી: મુંબઈમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઉર્મિલા માતોંડકર બાદ મુંબઈ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કૃપાશંકર સિંહે પાર્ટીએ રાજીનામું આપી દીધું છે. કૉંગ્રેસના બેડામાં એ વાતની ચર્ચા થઈ રહી હતી કે કૃપાશંકર સિંહ પાર્ટી છોડી શિવસેના કે ભાજપના સંપર્કમાં છે. જો કે મહારાષ્ટ્રના મહાસચિવ મલ્લિકાર્જૂન ખડગે અને કૃપાશંકર સિંહ વચ્ચે સ્ક્રીનિંગ કમિટીમાં ટિકિટોને લઈને ઝગડો થયો હતો. કૉંગ્રેસના સૂત્રો અનુસાર કૃપાશંકર સિંહે પોતાના પૂત્રને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડાવવામાં માંગે છે પરંતુ કૉંગ્રેસ પાર્ટી તેના પર સહમત નહોતી. મલ્લિકાર્જૂન ખડગે ઇચ્છતા હતા કે કૃપાશંકર સિંહ વિધાનસભાની ચૂંટણી લડે કારણ કે મહારાષ્ટ્રમાં હાલ પાર્ટી કમજોર છે. આવી સ્થિતિમાં તમામ સિનિયર નેતાને કૉંગ્રેસ ટિકિટ આપવા માંગે છે. કૃપાશંકર સિંહ મુંબઈની કલિના સીટથી ચૂંટણી લડી લડતા હતા અને તે આ સીટ પર પોતાના પુત્રને ટિકિટ આપવા માંગતા હતા. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસમાંથી રાજનેતા બનેલ રંગીલા ગર્લ ઉર્મિલા માંતોડકરે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝાટકો આપતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયેલ ઉર્મિલાએ હાર બાદ પાર્ટીની બગડતી સ્થિતિને જોતા રાજીનામું આપ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Embed widget