શોધખોળ કરો

Maharashtra Corona Cases Update: મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં મોટો ઉછાળો, આજે 23 હજારથી વધુ નવા કેસ નોંધાયા 

રાજ્યમાં અત્યાર સુધી 23,70,507 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી 21,63,391 લોકો સાજા થયા છે.  મૃત્યુઆંક 53,080 લોકોના મોત થયા છે.  હાલમાં 1,52,760 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 

મુંબઈ:  મહાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે રાત્રે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 23179 નવા કેસ નોંધાયા હતા અને 84 લોકોનાં મોત નીપજ્યાં હતા..

રાજ્યમાં અત્યાર સુધી 23,70,507 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી 21,63,391 લોકો સાજા થયા છે.  મૃત્યુઆંક 53,080 લોકોના મોત થયા છે.  હાલમાં 1,52,760 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 

આ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં એક દિવસમાં કોવિડ -19 ના નવા 28,903 કેસ નોંધાયા છે, જેમાંથી  71.10 ટકા કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના છે. મંત્રાલયે કહ્યું હતું કે નવા કેસોમાંથી ફક્ત મહારાષ્ટ્રમાંથી જ 61.8 ટકા કેસ છે.

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ સમય દરમિયાન તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કોરોના કેસોમાં વધારો થયો છે, જ્યારે દેશના 70 જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં સકારાત્મક કેસોના દરમાં 150 ટકાનો વધારો થયો છે.


પીએમ મોદીએ કહ્યું, 'જો આપણે અહીં આ વધતી જતી મહામારીને નહીં રોકીએ તો દેશવ્યાપી સંક્રમણની સ્થિતિ સર્જાઈ  શકે છે. આપણે કોરોનાની આ બીજી લહેરને તરત રોકવી પડશે. તેના માટે કડક અને નિર્ણાયક પગલા લેવા પડશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget