શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં જો કોઈ પણ પક્ષની સરકાર નહીં બને તો રાજ્યપાલ પાસે આ ત્રણ વિકલ્પો છે, જાણો વિગત

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે કે સરકાર બનાવવાને લઈને કઈ ફોર્મ્યૂલા નિકળશે, તેના પર સસ્પેન્સ યથવાત છે. રાજ્યમાં સરકાર બનાવવાને લઈને કાલ સુધીનો સમય છે. આ સ્થિતિમાં રાજ્યપાલ ભગતસિહં કોશ્યારીની ભૂમિકા ખૂબજ મહત્વપૂર્ણ બની ગઈ છે.

  મુંબઈ: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે કે સરકાર બનાવવાને લઈને કઈ ફોર્મ્યૂલા નિકળશે, તેના પર સસ્પેન્સ યથવાત છે. રાજ્યમાં સરકાર બનાવવાને લઈને કાલ સુધીનો સમય છે. આ સ્થિતિમાં રાજ્યપાલ ભગતસિહં કોશ્યારીની ભૂમિકા ખૂબજ મહત્વપૂર્ણ બની ગઈ છે. રાજ્યરમાં લગભગ તમામ મુખ્ય પક્ષો રાજ્યપાલ સાથે મુલાકાત કરી ચુક્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પાર્ટીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નથી. એવામાં 9 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. સંવિધાનના જાણકારો અનુસાર,જો રાજ્યમાં નવ તારીખ સુધી કોઈ પણ પક્ષની સરકાર નહીં બને તો રાજ્યપાલ પાસે ત્રણ વિકલ્પો રહેશે. પ્રથમ વિકલ્પ રાજ્યપાલ દેવેન્દ્ર ફડણવીસને આગામી નવા મુખ્યમંત્રીની પસંદગી ન થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી બનાવી રાખે અને નીતિગત નિર્ણયોને છોડીને અન્ય વહિવટી નિર્ણયો લેવાનું કહી શકે. બીજો વિકલ્પ રાજ્યપાલ વિધાનસભા સત્ર બોલાવે અને સદનમાં નેતા પસંદ કરવાનો આદેશ આપે. એવું વર્ષ 1998માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં થઈ ચુક્યું છે. ત્યારે કલ્યાણ સિંહ અને તત્કાલિન મુખ્યમંત્રી જગદંબિકા પાલ વચ્ચે વોટિંગ દ્વારા સદનના નેતા અને મુખ્યમંત્રીની ચૂંટણી કરવામાં આવી હતી અને તેમાં કલ્યાણસિંહનો વિજય થયો હતો. ત્રીજો વિકલ્પ રાજ્યપાલ કોઈ પણ પક્ષ સરકાર બનાવવા અસમર્થ રહે ત્યારે કેન્દ્રને પોતાનો રિપોર્ટ મોકલે અને તેના બાદ વિધાનસભાનો ભંગ કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરે. હાલમાં સરકાર બનાવવા માટે કાલે બપોરે 12 વાગ્યા સુધીનો સમય છે. જો ત્યાં સુધી કોઈ પણ પક્ષ સરકાર બનાવવાનો દાવો નહીં કરે તો રાજ્યપાલ આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરી શકે છે. મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ પોતપોતાના વલણ પર અડગ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું મુખ્યમંત્રી પદને લઈને 50-50 પર સહમતી બની હતી. મારે તેના પર સફાઈ આપવાની જરૂર નથી. શિવસેનાના મુખ્યમંત્રી હોવાના સપનાને પૂર્ણ કરવા માટે કોઈની મદદની જરૂર નથી. મહારાષ્ટ્ર: શિવસેનાએ ધારાસભ્યોને રંગશારદા હોટલથી શિફ્ટ કર્યા મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ ભાજપને આપ્યું અલ્ટિમેટમ, કહ્યુ- સરકાર બનાવો નહી તો વિકલ્પ ખુલ્લા
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
Embed widget