શોધખોળ કરો

Maharashtra Politics: સરકાર નહી પણ હવે પાર્ટીને બચાવવાના પ્રયાસમાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે, શિવસેનાના બળવાખોર ધારાસભ્યો પર એક્શનની તૈયારી

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ઉદ્ધવ ઠાકરેને સરકાર કરતાં સંગઠન બચાવવાની વધુ ચિંતા છે. 16 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ ડેપ્યુટી સ્પીકરને ફરિયાદ કરવામાં આવી છે.

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોરોના કારણે રાજકીય સંકટ વધુ ઘેરાયું છે. શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેએ મહાવિકાસ અઘાડી સરકાર (MVA સરકાર)ને મુશ્કેલીમાં મુકી દીધી છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ સંગઠનને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો શરૂ કરી દીધા છે. હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર કરતા વધુ પાર્ટીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે. 16 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ ડેપ્યુટી સ્પીકરને ફરિયાદ કરવામાં આવી છે.

શિવસેનાએ 16 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની માંગ કરી છે. શિવસેનાના 16 બળવાખોરોને નોટિસ મોકલવાની તૈયારી ચાલી રહી છે. આજે 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી શકે છે.

શિવસેનાના 16 બળવાખોરોને નોટિસ મોકલવાની તૈયારી

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ઉદ્ધવ ઠાકરેને સરકાર કરતાં સંગઠન બચાવવાની વધુ ચિંતા છે. 16 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ ડેપ્યુટી સ્પીકરને ફરિયાદ કરવામાં આવી છે. આજે 16 ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી શકે છે. સોમવાર સુધીમાં બળવાખોરો પાસેથી જવાબ માંગવામાં આવશે. એકનાથ શિંદે પાસે 38 ધારાસભ્યો છે, આવી સ્થિતિમાં પાર્ટી તૂટી શકે છે, તેથી હવે સદસ્યતા રદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે અને પવાર ફરી મળી શકે છે

મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ભૂકંપ વચ્ચે આજે પણ બેઠકો યોજાઇ શકે છે. શિવસેનાએ મુંબઈમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. આ પહેલા શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને NCP નેતા શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ હતી. એવી અટકળો ચાલી રહી છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને NCP પ્રમુખ શરદ પવાર વચ્ચે આજે ફરી એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget