શોધખોળ કરો

Maharashtra Politics: સંજય રાઉતે કહ્યું- મને પણ ગુવાહાટીની ઓફર થઈ હતી પણ મેં બાલાસાહેબ ઠાકરેને.....

Maharashtra Politics: સંજય રાઉતે કહ્યું, મને પણ ગુવાહાટીની ઓફર થઈ હતી પરંતુ મેં બાલાસાહેબ ઠાકરેને ફોલો કર્યા તેથી હું ત્યાં ન ગયો. જ્યારે સત્ય તમારા પક્ષે હોય તો તમારે ડરવાની શું જરૂર હોય ?

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારના પતન બાદ શિવસેનામાં બે ભાગલા પડી ગયા છે. એક જૂથ ઉદ્ધવ ઠાકરેનું અને એક ગ્રુપ એકનાથ શિંદેનું છે. ઉદ્ધવ ગ્રુપના નેતા સંજય રાઉતે કહ્યું, મને પણ ગુવાહાટીની ઓફર થઈ હતી પરંતુ મેં બાલાસાહેબ ઠાકરેને ફોલો કર્યા તેથી હું ત્યાં ન ગયો. જ્યારે સત્ય તમારા પક્ષે હોય તો તમારે ડરવાની શું જરૂર હોય ?

શિવસેનાને ફરી લાગશે મોટો ઝટકો

એકનાથ શિંદેની બળવાખોરી અને આના પરિણામ સ્વરૂપ ઉદ્વવ ઠાકરે ના રાજીનામા બાદ શિવસેના હવે રાજકીય બેવડા સંકટમાં ફસાઇ ગઇ છે. હવે પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગવાની તૈયારી છે. બીજેપીના એક મોટા નેતાએ દાવો કર્યો છે કે શિવસેનાના સંસદીય દળમાં પણ સમાનાંતર બળવાખોરી થશે. તેમને કહ્યું કે, આ માટે રાષ્ટ્રપતિ પદના મતદાની રાહ જુઓ. સુત્રો અનુસાર, કેમ સે કમ 14 સાંસદો શિવસેનામાંથી બળવાખોરી કરી શકે છે. 

શિવસેના સાંસદ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદેની સાથે કેટલાક બીજા સાંસદો શિવસેનામાથી બળવાખોરી કરી શકે છે. શ્રીકાંત શિંદે પહેલાથી જ પોતાના પિતાના જૂથ સાથે શિવસેનામાથી અલગ પડી ગયો છે. 

બીજેપીના એક મોટા નેતાએ abp ન્યૂઝને બતાવ્યુ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનના દિવસે કમ સે કમ 14 સાંસદો શિવસેનામાંથી અલગ થઇને એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં મતદાન કરી શકે છે. સાથે જ હાલમાં શિવસેનાના લોકસભામાં 19 અને રાજ્યસભામાં 3 સભ્યો છે. 

માનવામાં આવી રહ્યું છે કે શિવેસનાના ધારાસભ્યોની બળવાખોરી બાદ થયેલા વિભાજનની અસર લોકસભામાં પણ જોવા મળશે, અને કમ કે કમ 14 સાંસદ શિવસેનામાંથી બળવાખોરી કરી શકે છે. 

આ પણ વાંચો........ 

Health: મખાના ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણી તમે પણ ચોંકી જશો

Rishabh Pant Record: ઋષભ પંતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ટીમ ઇન્ડિયા તરફથી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો

India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ

Russia Ukraine War: રશિયાના સતત હુમલાથી યુક્રેન થયું લોહિલુહાણ, અમેરિકા આપશે 820 મિલિયન ડોલરના હથિયાર

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget