શોધખોળ કરો

મહારાષ્ટ્રના 32 વર્ષના શિક્ષકે વિશ્વમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ મેળવી જીત્યા 7.50 કરોડ રૂપિયા, જાણો કઈ પહેલ કરીને છવાયા ?

શિક્ષણ હંમેશાં પરિવર્તન લાવનાર હોય છે, જે ચોક અને પડકારોને ભેગા કરીને વિદ્યાર્થીઓનું જીવન બદલી શકે છે.

ભારતના મહારાષ્ટ્રમાં આવેલી એક પ્રાથમિક સ્કૂલના શિક્ષક રંજીતસિંહ દિસાલેના વાર્ષિક “ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020”ના (Global Teacher Prize 2020) વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ઈનામ તરીકે તેમને મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પારિતેવાદી ગામના રહેતા 32 વર્ષના રંજીતસિંહ દિસાલેને 10 લાખ અમેરિકન ડોલર (અંદાજિત 7 કરોડ 38 લાખ રૂપિયા) મળ્યાં છે. રંજીત સિંહને “ગ્લોબલ ટીચર પ્રાઈઝ”નો (Global Teacher Prize 2020) એવોર્ડ છોકરીઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને દેશમાં ત્વરિત કાર્યવાહી (QR Code) વાળા પાઠ્યપુસ્તકની ક્રાંતિને ટ્રિગર કરવા માટે મળ્યો છે. રંજીત સિંહ દિસાલેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ શુભેચ્છા પાઠવી છે. દિસાલેએ જાહેરાત કરી છે કે તેઓ પુરસ્કારની અડઘી રકમ પોતાના સહયોગી શિક્ષકોને તેમના બેસ્ટ સપોર્ટ માટે આપશે. તેમણે કહ્યું છે કે કોવિડ-19 મહામારીએ શિક્ષણ અને સંબંધિત ગ્રુપોને ઘણી મુશ્કેલીમાં લાવી દીધા છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં શિક્ષકોએ નક્કી કરી લેવું જોઈએ કે તેઓ તેમનું શ્રેષ્ઠ યોગદાન આપશે અને દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળવું જોઈએ. તેમણે કહ્યું, શિક્ષણ હંમેશાં પરિવર્તન લાવનાર હોય છે, જે ચોક અને પડકારોને ભેગા કરીને વિદ્યાર્થીઓનું જીવન બદલી શકે છે. તેઓ હંમેશાં આપવા અને શેર કરવામાં વિશ્વાસ રાખે છે અને તેથી મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે મને મળેલા પુરસ્કારની અડધી રકમ હું મારા સહયોગી શિક્ષકોમાં તેમના બેસ્ટ સપોર્ટ માટે વહેંચીશ. મારું માનવું છે કે સાથે મળીને અમે દુનિયા બદલી શકીએ છીએ, કેમ કે બધાનું શેરિંગ સતત વધી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Satish Nishaliya Statement Controversy : કોંગ્રેસે સતીશ નિશાળિયા સામે ચૂંટણી આયોગમાં કરી ફરિયાદNursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Embed widget