શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Maharashtra : અજીતે 'ઘડીયાળ'નો 'પાવર' તો કાઢી લીધો પણ ખરો ખેલ જ હવે

રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

Maharashtra NCP Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. શિવસેનામાં બળવો થયાના એક વર્ષ બાદ હવે એનસીપીમાં પણ બળવો થયો છે. NCP નેતા અજિત પવાર અનેક ધારાસભ્યો સાથે NDAમાં સામેલ થયા છે. ગઈ વખતની જેમ જ આ વખતે પણ બળવો કરતાની સાથે જ તેમણે આજે રવિવારે જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ લીધા હતા. રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

અજિત પવાર ઉપરાંત અન્ય એનસીપી નેતાઓ - ભૂતપૂર્વ ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ, અનિલ પાટીલ, હસન મુશ્રીફ, સંજય બન્સોડે, અદિતિ તટકરે, ધર્મરાવ અને ધનંજય મુંડેએ પણ મહારાષ્ટ્રના પ્રધાનો તરીકે શપથ લીધા હતા. અજિત પવારના બળવા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અજિત પવારની સાથે NCPના કેટલા ધારાસભ્યો છે? શું તેઓ પક્ષપલટા વિરોધી કાયદાથી બચી શકશે? શું અજિત પવાર માટે પક્ષ બદલવાનું મુશ્કેલ બનશે? તો જાણો આ બધા પ્રશ્નોના જવાબ.

શું અજિત પવાર પક્ષપલટા વિરોધી કાયદામાંથી બચી શકશે?

એનસીપી પાસે વિધાનસભામાં કુલ 53 ધારાસભ્યો છે અને એવું માનવામાં આવે છે કે તેમાંથી 30 અજિત પવારની સાથે છે. પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે બે તૃતીયાંશ ધારાસભ્યોએ અજિત પવાર સાથે હાથ મિલાવવો જરૂરી છે. મતલબ કે, અજિત પવારને NCPના 36 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. જો કે પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો શરદ પવારના સમર્થક છે. આ સ્થિતિમાં તેમનો પક્ષ બદલવો મુશ્કેલ છે.

ચૂંટણી પંચની પ્રક્રિયા શું છે?

ચૂંટણી પંચની પ્રક્રિયા અનુસાર જો કોઈ રાજકીય પક્ષમાં વિભાજન થાય અને તે ભાગલા બે તૃતીયાંશ હોય તો પક્ષમાં વર્ટિકલ સ્પ્લિટ થાય છે. એટલે કે, જો સાંસદ-વિધાયકથી લઈને કાર્યકરોમાં તૂટી જાય તો ચૂંટણી પંચ મોટા જુથને માન્યતા આપી શકે છે.જેમ કે એકનાથ શિંદેના કિસ્સામાં થયું હતું.

અજિત પવારે શા માટે બળવો કર્યો?

શપથ લેતા પહેલા અજિત પવાર રવિવારે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને પાર્ટીના કેટલાક નેતાઓ અને ધારાસભ્યોને મળ્યા હતા. ત્યાર બાદ તેઓ એનસીપી નેતાઓ સાથે રાજભવન ગયા હતા. સમાચાર એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારની સાથે આવેલા કેટલાક ધારાસભ્યો પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં રાહુલ ગાંધી સાથે મંચ શેર કરવા અને તેમને સમર્થન આપવાના શરદ પવારના એકતરફી નિર્ણયથી નારાજ હતા.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Embed widget