શોધખોળ કરો

Maharashtra : અજીતે 'ઘડીયાળ'નો 'પાવર' તો કાઢી લીધો પણ ખરો ખેલ જ હવે

રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

Maharashtra NCP Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. શિવસેનામાં બળવો થયાના એક વર્ષ બાદ હવે એનસીપીમાં પણ બળવો થયો છે. NCP નેતા અજિત પવાર અનેક ધારાસભ્યો સાથે NDAમાં સામેલ થયા છે. ગઈ વખતની જેમ જ આ વખતે પણ બળવો કરતાની સાથે જ તેમણે આજે રવિવારે જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ લીધા હતા. રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

અજિત પવાર ઉપરાંત અન્ય એનસીપી નેતાઓ - ભૂતપૂર્વ ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ, અનિલ પાટીલ, હસન મુશ્રીફ, સંજય બન્સોડે, અદિતિ તટકરે, ધર્મરાવ અને ધનંજય મુંડેએ પણ મહારાષ્ટ્રના પ્રધાનો તરીકે શપથ લીધા હતા. અજિત પવારના બળવા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અજિત પવારની સાથે NCPના કેટલા ધારાસભ્યો છે? શું તેઓ પક્ષપલટા વિરોધી કાયદાથી બચી શકશે? શું અજિત પવાર માટે પક્ષ બદલવાનું મુશ્કેલ બનશે? તો જાણો આ બધા પ્રશ્નોના જવાબ.

શું અજિત પવાર પક્ષપલટા વિરોધી કાયદામાંથી બચી શકશે?

એનસીપી પાસે વિધાનસભામાં કુલ 53 ધારાસભ્યો છે અને એવું માનવામાં આવે છે કે તેમાંથી 30 અજિત પવારની સાથે છે. પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે બે તૃતીયાંશ ધારાસભ્યોએ અજિત પવાર સાથે હાથ મિલાવવો જરૂરી છે. મતલબ કે, અજિત પવારને NCPના 36 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. જો કે પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો શરદ પવારના સમર્થક છે. આ સ્થિતિમાં તેમનો પક્ષ બદલવો મુશ્કેલ છે.

ચૂંટણી પંચની પ્રક્રિયા શું છે?

ચૂંટણી પંચની પ્રક્રિયા અનુસાર જો કોઈ રાજકીય પક્ષમાં વિભાજન થાય અને તે ભાગલા બે તૃતીયાંશ હોય તો પક્ષમાં વર્ટિકલ સ્પ્લિટ થાય છે. એટલે કે, જો સાંસદ-વિધાયકથી લઈને કાર્યકરોમાં તૂટી જાય તો ચૂંટણી પંચ મોટા જુથને માન્યતા આપી શકે છે.જેમ કે એકનાથ શિંદેના કિસ્સામાં થયું હતું.

અજિત પવારે શા માટે બળવો કર્યો?

શપથ લેતા પહેલા અજિત પવાર રવિવારે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને પાર્ટીના કેટલાક નેતાઓ અને ધારાસભ્યોને મળ્યા હતા. ત્યાર બાદ તેઓ એનસીપી નેતાઓ સાથે રાજભવન ગયા હતા. સમાચાર એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારની સાથે આવેલા કેટલાક ધારાસભ્યો પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં રાહુલ ગાંધી સાથે મંચ શેર કરવા અને તેમને સમર્થન આપવાના શરદ પવારના એકતરફી નિર્ણયથી નારાજ હતા.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget