શોધખોળ કરો

માણસો સો વર્ષ સુધી જીવતા રહે તે દિવસો દૂર નથી, હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનો દાવો

હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે, વ્યક્તિ હજારો વર્ષ સુધી જીવીત રહી શકે છે અને આ માત્ર બે વર્ષની અંદર શક્ય થવા જઈ રહ્યું છે. પ્રોફેસર ડેવિડ સિંસલેરે કહ્યું કે, ઉંદર પર થયેલ ટેસ્ટથી એ સાબિત થઈ ગયું છે કે મગજ અને અન્ય અંગોમાં વૃદ્ધાવસ્થાને ઉંધી કરી શકાય છે.

માણસની હંમેશાથી ઇચ્છા રહી છે કે તે લાંબું જીવે. તેના માટે લોકો અનેક નુસખા પણ અપનાવતા રહ્યા છે. ત્યારે હવે હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે, વ્યક્તિ હજારો વર્ષ સુધી જીવીત રહી શકે છે અને આ માત્ર બે વર્ષની અંદર શક્ય થવા જઈ રહ્યું છે. પ્રોફેસર ડેવિડ સિંસલેરે કહ્યું કે, ઉંદર પર થયેલ ટેસ્ટથી એ સાબિત થઈ ગયું છે કે મગજ અને અન્ય અંગોમાં વૃદ્ધાવસ્થાને ઉંધી કરી શકાય છે.

પ્રોફેસર ડેવિડ સિંસલેરે એક પોડકાસ્ટમાં કહ્યું, એક ભ્રૂણ જીંસ હોય છે. જેને જો પશુઓની અંદર નાંખવામાં આવ તો ઉંમરને વધતી અટકાવી શકાય છે. આ કામ કરવામાં 4 થી 8 મહિના લાગે છે. તેમણે કહ્યું તમે કોઇ નેત્રહિન ઉંદર લઈ શકો છો. જે વધતી ઉંમરના કારણે જોઈ શકતો નથી. બ્રેનની જેમ ન્યૂરોન કામ નથી કરતું. આ ન્યૂરોનને જો ફરીથી  બનાવવામાં આવે તો ઉંદર ફરીથી યુવા થઈ જશે અને તે ફરીથી જોવા લાગશે.

ઉંદર પર થઈ રહેલા રિસર્ચનું શું આવ્યું પરિણામ

52 વર્ષીય હાવર્ડના પ્રોફેસરે કહ્યું કે ગત વર્ષે ડિસેમ્બરમાં પ્રકાશિત તેમની શોધે સાબિત કર્યુ છે કે આ એક એવી વ્યવસ્થા છે જે અંતર્ગત કોશિકાઓને યુવાવસ્થા તરફ લાવી શકાય છે. ભ્રૂણ જીંસ (Embroynic Genes) અંગે પ્રોફેસર ડેવિડે કહ્યું કે, આનો ઉપયોગ આપણે તેવા ઉંદરોના મગજ પર કરી રહ્યા છીએ જેને અમે સમય કરતા પહેલા વૃદ્ધ કરી દીધા હતા અને ફરીથી તેઓ પોતાની ક્ષમતા હાંસલ કરી રહ્યા છે.

આજના સમયમાં જન્મેલા બાળકોએ 100 વર્ષ જીવવાનો લક્ષ્ય રાખવો જોઈએ

તેમણે એમ પણ કહ્યું, હું ખૂબ આશાવાદી છું કે આગામી બે વર્ષથી ઓછા સમયમાં માણસો પર રિસર્ચ શરૂ કરવા જઈ રહ્યો છું. આધુનિક દવાઓ વ્યક્તિના જીવનને વધારવાની અસરને લઈ શરૂ થયેલી ચર્ચામાં વિશેષજ્ઞએ કહ્યું, આજના સમયમાં જન્મેલા બાળકોએ 100 વર્ષ સુધી જીવતા રહેવાનો લક્ષ્ય રાખવો જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । બોપલમાં બિલ્ડર પર ફાયરિંગના કેસમાં થઈ ક્રોસ ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોAnand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Election 2024 Update:  પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની અધ્યક્ષતામાં ક્ષત્રિયોની બેઠક, રૂપાલાને માફ કરવા અપીલ
Election 2024 Update: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની અધ્યક્ષતામાં ક્ષત્રિયોની બેઠક, રૂપાલાને માફ કરવા અપીલ
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે? શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Embed widget