શોધખોળ કરો

Manish Gupta Death Case: બે પોલીસકર્મીઓની ધરપકડ, 1-1 લાખ રુપિયાનું હતું ઈનામ

ગોરખપુર (Gorakhpur)માં બિઝનેસમેન મનીષ ગુપ્તાના સંદિગ્ધ મોત મામલે બે આરોપી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે.

Manish Gupta Death Case: ગોરખપુર (Gorakhpur)માં બિઝનેસમેન મનીષ ગુપ્તાના સંદિગ્ધ મોત મામલે બે આરોપી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે (UP Police) આરોપી ઈન્સપેક્ટર જગત નારાયણ સિંહ અને અક્ષય મિશ્રાની ધરપકડ કરી છે.  બંને પોલીસકર્મીઓ પર બિઝનેસમેનને માર મારી હત્યા કરવાનો આરોપ છે.  

યુપીના ગોરખપુરમાં કાનપુરના  વેપારી મનીષ ગુપ્તાના મર્ડર કેસમાં  રવિવારના યૂપી પોલીસે ખૂબ જ મોટી કાર્યવાહી  કરી હતી.  પોલીસે બે આરોપી પોલીસ અધિકારીઓની ધરપકડ કરી છે. આ મામલામાં 6 પોલીસકર્મીઓને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમને ઘટના થયા પછી શોધવામાં આવી રહ્યા છે. મનીષ ગુપ્તા મામલે બંને પોલીસકર્મીઓ પર એક-એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.  ધરપકડ કરવામાં આવેલ એક આરોપીનું નામ ઇન્સ્પેક્ટર જે.એન. સિંહ અને બીજાનું નામ એસઆઈ અક્ષય મિશ્રા છે. બંનેને ગોરખપુર પોલીસે ધરપકડ કરી છે, ત્યારબાદ બંને પોલીસકર્મીઓને કાનપુર એસઆઈટીના હવાલે કરી દેવામાં આવ્યા છે.

કાનપુર સ્થિત બિઝનેસમેન મનીષ ગુપ્તા તેના મિત્રો સાથે ગોરખપુરની એક હોટલમાં રોકાયો હતો, આ દરમિયાન પોલીસકર્મીઓ તેના રૂમમાં દાખલ થયા હતા. ત્યારબાદ તેને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં ગોરખપુરના છ પોલીસકર્મીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદથી આરોપી ફરાર હતો, જેમાંથી આજે બેની ધરપકડ કરવામાં આવી હતી. કેસની શરૂઆતમાં ફરાર આરોપીઓ પર 25-25 હજારનું ઈનામ જાહેર કરાયું હતું, જે બાદમાં વધારીને એક લાખ કરવામાં આવ્યું હતું.

આ કેસ ચર્ચામાં આવ્યા બાદ બાદ વિપક્ષે યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવ મનીષ ગુપ્તાની પત્ની મીનાક્ષી અને અન્ય સંબંધીઓને મળ્યા હતા. બાદમાં સરકારે આ મામલે CBI તપાસની ભલામણ કરી હતી. જોકે સીબીઆઈએ હજુ સુધી આ કેસ હાથમાં લીધો નથી. જેના કારણે SIT ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.