શોધખોળ કરો

પોતાના સપનાને દેશના સપના સાથે જોડવા મત જરૂર આપોઃ PM મોદી

  નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ મન કી બાતના માધ્યમથી 52મી વખત દેશની જનતાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 21મી સદીમાં જન્મેલા યુવા દેશમાં નિર્ણય પ્રક્રિયાના હિસ્સેદાર બનવા જઇ રહ્યા છે કારણ કે તેમને આગામી લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો અવસર મળશે. તેમણે કહ્યું કે, આ યુવાઓએ પોતાના સપનાને દેશના સપના સાથે દોડવા માટે મતદાન અવશ્ય કરવું જોઇએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ વર્ષ અમારા દેશમાં લોકસભાની ચૂંટણી થશે. આ પ્રથમવાર હશે જ્યારે 21મી સદીમાં જન્મેલા યુવાઓ લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમના માટે દેશની જવાબદારી પોતાના ખભા પર લેવાનો અવસર આવી ગયો છે. મોદીએ કહ્યું કે, હવે તેઓ દેશમાં નિર્ણય પ્રક્રિયાની ભાગીદારી બનવા જઇ રહ્યા છો. પોતાના સપનાને દેશના સપના સાથે જોડવાનો સમય આવી ચૂક્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું યુવા પેઢીને આગ્રહ કરું છું કે, જો તેઓ મતદાન કરવા પાત્ર છે તો મતદાતાના રૂપમાં પોતાનું રજીસ્ટ્રેશન અવશ્ય કરો. તેમણે વધુમાં કહ્યું કે આઝાદ થયા ત્યારથી લઇને 2014 સુધીમાં જેટલા અંતરિક્ષ અભિયાનો થયા છે લગભગ એટલા જ અંતરિક્ષ અભિયાનોની શરૂઆત છેલ્લા ચાર વર્ષમાં થઇ છે. બાળકો માટે આકાશ અને તારા હંમેશા આકર્ષક હોય છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું કે, ભારતની આ મહાન ધરતીના અનેક મહાપુરુષોનો જન્મ થયો છે અને આ મહાપુરુષોએ માનવતા માટે અદભૂત, અવિસ્મરણીય કાર્ય કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ લાગુ થયું હતું અને તે દિવસે દેશ પ્રજાસત્તાક બન્યો અને આપણે ગઇકાલે ગણતંત્ર દિવસ બનાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget