શોધખોળ કરો

ધ કાશ્મીર ફાઈલ્સ પર કાશ્મીરના પૂર્વ CMએ કહ્યું, 'ફિલ્મમાં જૂઠ બાતાવાયું, સત્ય કંઈક અલગ', જાણો શું છે હકીકત

કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' સુપરહિટ સાબિત થઈ રહી છે. ફિલ્મે એક જ અઠવાડિયામાં 100 કરોડથી પણ વધુ રુપિયાની કમાણી કરી લીધી છે.

કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' સુપરહિટ સાબિત થઈ રહી છે. ફિલ્મે એક જ અઠવાડિયામાં 100 કરોડથી પણ વધુ રુપિયાની કમાણી કરી લીધી છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મને લઈને રાજનીતિક નિવેદનબાજી પણ થઈ રહી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ આ ફિલ્મની ખૂબ પ્રસંશા કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ સહિતની અન્ય પાર્ટીઓનું કહેવું છે કે, ફિલ્મમાં સંપૂર્ણ સત્ય નથી બતાવામાં આવ્યું. હવે આ મુદ્દે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલાએ ફિલ્મ પર પોતાની પ્રક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ફિલ્મમાં ઘણા પ્રકારનું જૂઠ બતાવામાં આવ્યું છે.

શું કહ્યું ઓમર અબ્દુલાએઃ
ઓમર અબ્દુલાએ કહ્યું કે,, ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં અલગ-અલગ જૂઠ બતાવાયા છે. જ્યારે કાશ્મીરી પંડિત અહિંયાથી નિકળ્યા ત્યારે ફારુક અબ્દુલા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી નહોતા, એ સમયે રાજ્યપાલનું શાસન હતું અને દેશમાં વી.પી. સિંહની સરકાર હતી જેને ભાજપનું સમર્થન હતું. 

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક રેલી બાદ મીડિયા સાથે વાતચીતમાં ઓમરે કહ્યું કે, એ સ્પષ્ટ નથી કે આ એક ફિલ્મ છે કે ડોક્યુમેન્ટ્રી છે. તેમણે એ પણ કહ્યું કે, કાશ્મીરી પંડિત એકલા નહોતા જેમને પલાયન કરવું પડ્યું કે જીવ ગુમાવવો પડ્યો. મુસ્લિમ અને શિખ લોકોએ પણ જીવ ગુમાવવો પડ્યો હતો, તેમણે પણ કાશ્મીર છોડવું પડ્યું હતું, તેઓ હજી પણ પરત નથી આવ્યા.

ઓમર અબ્દુલાએ કહ્યું કે નેશનલ કોન્ફરન્સે કાશ્મીરી પંડિતોને સુરક્ષિત પરત લાવવા માટે પોતાના પ્રયત્નો કર્યા હતા અને હજી પણ કરી રહ્યું છે. જો આવા પ્રકારની ફિલ્મો બને છે તો ફિલ્મો બનાવનાર એ ખાત્રી કરવા માંગે છે કે કાશ્મીરી પંડિતો પરત ના આવે. કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના નિર્માતા કાશ્મીરી પંડિતનો પરત લાવવા નથી માંગતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget