શોધખોળ કરો

નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ

Noida House Fire: નોઇડા કે સેક્ટર-75 સ્થિત આઈવી કાઉન્સીલ સોસાઈટીમાં 12મી માળે એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. ફલેટમાં કઇ લોકો હતા કે બહાર નીકળી ગયા હતા તે વિશે હજુ સુધી કોઇ માહિતી મળી નથી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નોઇડા સેક્ટર-75ના ફ્લેટમાં 12મા માળે ભીષણ આગ.
  • આગનું કારણ અજાણ, ફાયર બ્રિગેડ કાબૂમાં લઈ રહી છે.
  • આજુબાજુના ફ્લેટ ખાલી કરાયા, જાનહાનિના અહેવાલ નથી.
  • સેક્ટર-52માં બંધ ઓફિસમાં પણ આગ, કોઈ જાનહાનિ નહીં.

Noida House Fire: નોઇડાના સેક્ટર-75 સ્થિત આઈવી કાઉન્ટી સોસાયટીમાં 12મા માળે આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી, જેણે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

 

દિલ્હી બાદ હવે નજીકના નોઇડામાં પણ ભીષણ આગની ઘટના સામે આવી છે. શુક્રવાર (5 જૂન)ની સવારે સેક્ટર-75 સ્થિત આઈવી કાઉન્ટી સોસાયટીના 12મા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ફ્લેટમાં કેટલા લોકો હાજર હતા અને તેઓ સમયસર બહાર નીકળી શક્યા કે નહીં. આગ ઝડપથી ફેલાતી હોવાથી અગ્નિશામક વિભાગ દ્વારા આસપાસના ફ્લેટો અને ઘરો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. આગ નજીકના મકાનો સુધી ન ફેલાય તે માટે ફાયર વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યો છે.
જાનહાનિની કોઈ પુષ્ટિ નહીં

આ પણ વાંચો: 'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?

આઈવી કાઉન્ટી સોસાયટી સેક્ટર-113 પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવે છે. હાલમાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર હાજર છે અને રાહત-બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી
.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સવારે લગભગ 8 વાગ્યે આગ લાગી હતી. શરૂઆતમાં આગ મર્યાદિત હતી, પરંતુ થોડા જ સમયમાં સમગ્ર ફ્લેટને પોતાની ચપેટમાં લઈ લીધો હતો. ઘટનાસ્થળેથી ઊઠતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

સેક્ટર-52ના શતાબ્દી વિહારમાં પણ આગની ઘટના
નોઇડાના સેક્ટર-24 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સેક્ટર-52ના શતાબ્દી વિહારમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં એક બંધ ઓફિસમાં આગ ભભૂકી હતી. ઓફિસમાંથી ધુમાડો નીકળતો જોઈને રાહદારીઓએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી.માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Embed widget