શોધખોળ કરો

PM પાસે શહીદો માટે વધુ સહાયની માંગ કરતા બસપા સુપ્રિમો માયાવતી

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા હિમાચલના કિન્નૌરમાં જવાનો સાથે દિવાળી ઉજવવાને લઇને માયાવતીએ મોદી પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું હતું કે, આપણી શુભકામના હમેશા સૈનિકો સાથે જ હોય છે, પરંતું મોદીને દિવાળી જવાનોના પરિવારો સાથે દિલ્લીમાં એકત્રિત રૂપથી મનાવી જોઇએ હતી. તેમને મળનારી  સહાય અને અન્ય સુવિધા વધારે આપીને તેમના આંસૂ લુછવાનો પ્રયાસ કરવો જઇતો હતો. માયાવતીએ આને માનવતાનું કામ ગણાવ્યું હતું. પરંતું તેમણે આમ નહોતું કર્યું. જો મોદી શહીદોના પરિવાર સાથે દિવાળી મનાવેત તો તે સૈનિકોને પણ સારુ લાગેત જેમની સાથે તેમણે દિવાળી ઉજવી હતી. બસપા સુપ્રિમો માયાવતીએ જણાવ્યું હતું કે, સીમા પર સુરક્ષા બળો અને સૈનિકોના જવાનોના શહીદ થવાની ખબર સતત આવી રહી છે. આ ચિંતાની વિષય છે. ખાસ કરીને એલઓસી પાર સીઝફાયરના વારંવારના ઉલંખનના કારણે તેની સંખ્યામાં વૃદ્ધી થઇ છે. શહીદોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરવાની સાથે સાથે તેમના પરિવારને દેવામાં આવતી સહાય અને અન્ય સુવિધા એક સાથે પરિવાર દેવામાં આવેત તો તે વધારે સારું હોત. આવુ કરીને શહીદો પ્રતિ દેશન સાચ્ચી શ્રદ્ધાંજલી હોત. જવાનોને લઇને કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દિવાળી પહેલા એક જવાનો માટે પત્ર લખ્યો હતો.

ટોપ સ્ટોરી

Manipur: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
Manipur: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
ઠોસ પરિણામોની આશા', BRICS ના સમાપન પર બોલ્યા PM મોદી, ચીનનો કેમ કર્યો ઉલ્લેખ
ઠોસ પરિણામોની આશા', BRICS ના સમાપન પર બોલ્યા PM મોદી, ચીનનો કેમ કર્યો ઉલ્લેખ
મુંબઇના નાલાસોપારામાં વરસાદ વચ્ચે અચાનક ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા, જાણો અપડેટસ
મુંબઇના નાલાસોપારામાં વરસાદ વચ્ચે અચાનક ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા, જાણો અપડેટસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Rain Update: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 3 કલાક ભારે: 18 જિલ્લામાં 'રેડ એલર્ટ'
Rain Update: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 3 કલાક ભારે: 18 જિલ્લામાં 'રેડ એલર્ટ'
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: જૂનાગઢ, વડોદરા, મહેસાણા, નવસારી અને પંચમહાલમાં વરસાદ શરુ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: જૂનાગઢ, વડોદરા, મહેસાણા, નવસારી અને પંચમહાલમાં વરસાદ શરુ
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ: 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 4.45 ઈંચ ખાબક્યો
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ: 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 4.45 ઈંચ ખાબક્યો
Manipur: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
Manipur: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
Embed widget