શોધખોળ કરો
Advertisement
માયાવતી મોદી પર ગર્જયા, કહ્યું- ગાજીપુર રેલીમાં 250 રૂપિયા આપીને ભેગી કરવામાં આવી હતી ભીડ
લખનઉ: સપા સુપ્રીમો માયાવતીએ સોમવારે બપોરે લખનઉમાં પ્રેસ કોન્ફરરન્સ સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બસપા સુપ્રીમોએ ગાજીપુરમાં થયેલી પીએમ મોદીની રેલી પર કહ્યું કે લોકો જણાવી રહ્યા છે કે, આ સભામાં લોકો બિહારથી બોલાવવામાં આવ્યા હતા. તેના સિવાય જે લોકોને રેલીમાં બોલાવવામાં આવ્યા હતા, તેમને 250-250 રૂપિયા આપવામાં આવ્યા હતા.
તેમને કહ્યું કે પીએમ મોદીની ગાજીપુર રેલી પુરી રીતે ફ્લૉપ રહી છે, મોદીની આ રેલીમાં ભીડની એક અલગ તસવીર બતાવવામાં આવી છે. રેલી માટે બસો અને ટ્રેન ફ્રી કરવામાં આવી હતી. તેમ છતાં મોદીની આ રેલી ફ્લોપ રહી હતી. તેમને પ્રધાનમંત્રી મોદી પર રેલ્વેને રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. બસપા સુપ્રીમોએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી દૂધના ધોયેલા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion