શોધખોળ કરો

અંતિમ વિદાઈ: મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચતત્વમાં વિલીન, ચંદીગઢમાં રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર

ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા છે. ચંદીગઢના સેક્ટર-25ના સ્મશાન ઘાટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મિલ્ખા સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા છે. ચંદીગઢના સેક્ટર-25ના સ્મશાન ઘાટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મિલ્ખા સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ દરમ્યાન કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજિજૂ, પંજાબના રાજ્યપાલ તેમજ પંજાબ સરકારના અનેક પ્રધાનો, ધારાસભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પહેલા મિલ્ખા સિંહના નિવાસસ્થાનેથી નીકળેલી તેમની તેમની અંતિમયાત્રામાં અનેક લોકો જોડાયા હતાં. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે મિલ્ખા સિંહના નિવાસસ્થાને જઇને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મિલ્ખા સિંહના નિધનને પગલે પંજાબમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

કોરોનાવાયરસ સંક્રમણને કારણે શુક્રવારે રાત્રે ચંદીગઢની એક હોસ્પિટલમાં 91 વર્ષની વયે મિલ્ખા સિંહનું  નિધન થયું હતું. મિલ્ખા સિંહનું શુક્રવારે 18 જૂનના રોજ અવસાન થયું હતું. બે દિવસ પહેલા તબિયત લથડતાં તેમને ચંડીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનાં કોવિડ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતાં.

મિલ્ખાસિંહના પરિવાર તરફથી શુક્રવારે મોડી રાત્રે એક નિવેદન બહાર પાડીને તેમના મોતની જાણકારી આપવામાં આવી હતી. પરિવારે જારી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ખૂબ જ દુઃખની વાત સાથે જણાવવામાં આવે છે કે, 18 જૂન, 2021 ને શુક્રવારે રાત્રે 11.30 વાગ્યે મિલ્ખા સિંહજીનું અવસાન થયું છે.

કોરોના વાયરસ સંક્રમણ પછી મિલ્ખા સિંઘને ઓક્સિજનની સમસ્યા શરૂ થઈ. 91 વર્ષીય મિલ્ખા સિંહ ગયા બુધવારે માત્ર કોરોનાવાયરસ સંક્રમણથી નેગેટિવ આવી ગયા હતા.

મિલ્ખા સિંહની પત્ની નિર્મલા કૌર (85) નું પણ રવિવારે ચંદીગઢની એક જ હોસ્પિટલમાં નિધન થયું હતું. કૌર દેશની મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન રહી ચૂક્યા હતા. કોરોના વાયરસ સંક્રમણને લીધે ઘરે થોડા દિવસ રહ્યા બાદ 3 જૂને તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મિલ્ખાસિંહના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે સહિત નેતાઓ, અભિનેતાઓએ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કરીને સ્વર્ગસ્થ મિલ્ખાસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
Embed widget