શોધખોળ કરો

CDS બનાવવા માટે સરકારે આર્મી કાયદામાં કર્યો ફેરફાર, જાણો હવે કોને બનાવી શકાય છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

સરકારે નવા સીડીએસની નિયુક્તિ પહેલાં આર્મી સેવા નિયમોમાં (Army Service Rules) એક મોટો ફેરફાર કર્યો છે.

Modi Govt Changed Army Act Widens CDS Selection Pool: ભારતીય આર્મીનું સૌથી મોટું પદ એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. આ પદ પર સરકાર નવા સીડીએસની નિયુક્તિ કરે પહેલાં આર્મી સેવા નિયમોમાં (Army Service Rules) એક મોટો ફેરફાર કર્યો છે. હવે સીડીએસ પદ માટે લેફ્ટનેન્ટ જનરલ રેંકના એ અધિકારીઓ પણ નિયુક્ત થઈ શકે છે જેમની ઉંમર 62 વર્ષથી વધુ ના હોય. ખાસ વાત એ છે કે, 62 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત લેફ્ટનેન્ટ જનરલ રેંકના અધિકારી પણ સીડીએસ પદના હકદાર હોઈ શકે છે. અત્યાર સુધી જનરલ રેંક એટલે કે, ફોર-સ્ટાર સૈન્ય અધિકારીઓ જ સીડીએસ પદ પર પહોંચી શકતા હતા.

સરકારે સીડીએસ પદની નિયુક્તિ માટે નવું ગેજેટ-નોટીફિકેશન પણ જાહેર કરી દીધું છે. ગેજેટ નોટીફિકેશન થલસેના, વાયુસેના અને નૌસેના ત્રણેય માટે જાહેર કરવામાં આવ્યું છે. નવા ગેજેટ નોટીફિકેશનમાં સ્પષ્ટ રીકે કહેવામાં આવ્યું છે કે, હવે જનરલ (અથવ એર ચીફ માર્શલ અને એડમિરલ) અને લેફ્ટનન્ટ જનરલ (અથવ તેમના સમાન એર માર્શલ અને વાઈસ એડમિરલ) રેંકના એ અધિકારીઓ જે 62 વર્ષથી ઓછી ઉંમરના છે તેઓ સીડીએસ પદ માટે લાયક છે અને યોગ્ય છે.

આર્મી સેવા નિયમોમાં મોટો બદલાવઃ
આ સિવાય એ જનરલ અને લેફ્ટનન્ટ જનરલ જે સેવા નિવૃત થઈ ગયા છે અને 62 વર્ષથી ઓછી ઉંમરના છે તેવા બધા અધિકારીઓ સીડીએસ પદ માટે યોગ્ય છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 6 મહિનાથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે, સીડીએસનું પદ ખાલી હતું. ગયા વર્ષે એટલે કે ડિસેમ્બર 2021માં તત્કાલીન સીડીએસ, જનરલ બિપિન રાવતનું હેલીકોપ્ટર ક્રેશમાં મોત થયું હતું અને ત્યારથી સીડીએસનું પદ ખાલી પડ્યું છે. પરંતુ હવે નવા ગેજેટ નોટીફિકેશન પછી માનવામાં આવી રહ્યું છે કે હવે ટૂંક સમયમાં જ સીડીએસનું પદ ભરવામાં આવશે.

CDS ની પોસ્ટ ક્યારે બનાવવામાં આવી હતી?

નવા ગેઝેટ નોટિફિકેશન સાથે, તમામ નિવૃત્ત સૈન્ય અથવા નૌકાદળ અને વાયુસેનાના વડાઓ સીડીએસની રેસમાંથી બહાર થઈ ગયા છે. કારણ કે આર્મી, એરફોર્સ અને નેવીના વડાઓ 62 વર્ષની વયે નિવૃત્ત થાય છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2019માં જ્યારે સરકારે પહેલીવાર સીડીએસનું પદ બનાવ્યું હતું અને જનરલ બિપિન રાવતને સીડીએસ બનાવ્યા હતા, ત્યારે નોટિફિકેશનમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે માત્ર ત્રણેય પાંખના વડાઓ સેના સીડીએસ બની શકે છે અને તેઓ 65 વર્ષ સુધી તેમની સેવાઓ આપી શકે છે. આ જ કારણ છે કે, તત્કાલિન આર્મી સ્ટાફ જનરલ બિપિન રાવતે તેમની નિવૃત્તિના એક દિવસ પહેલા CDS બનાવવાની જાહેરાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget