શોધખોળ કરો

CDS બનાવવા માટે સરકારે આર્મી કાયદામાં કર્યો ફેરફાર, જાણો હવે કોને બનાવી શકાય છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

સરકારે નવા સીડીએસની નિયુક્તિ પહેલાં આર્મી સેવા નિયમોમાં (Army Service Rules) એક મોટો ફેરફાર કર્યો છે.

Modi Govt Changed Army Act Widens CDS Selection Pool: ભારતીય આર્મીનું સૌથી મોટું પદ એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. આ પદ પર સરકાર નવા સીડીએસની નિયુક્તિ કરે પહેલાં આર્મી સેવા નિયમોમાં (Army Service Rules) એક મોટો ફેરફાર કર્યો છે. હવે સીડીએસ પદ માટે લેફ્ટનેન્ટ જનરલ રેંકના એ અધિકારીઓ પણ નિયુક્ત થઈ શકે છે જેમની ઉંમર 62 વર્ષથી વધુ ના હોય. ખાસ વાત એ છે કે, 62 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત લેફ્ટનેન્ટ જનરલ રેંકના અધિકારી પણ સીડીએસ પદના હકદાર હોઈ શકે છે. અત્યાર સુધી જનરલ રેંક એટલે કે, ફોર-સ્ટાર સૈન્ય અધિકારીઓ જ સીડીએસ પદ પર પહોંચી શકતા હતા.

સરકારે સીડીએસ પદની નિયુક્તિ માટે નવું ગેજેટ-નોટીફિકેશન પણ જાહેર કરી દીધું છે. ગેજેટ નોટીફિકેશન થલસેના, વાયુસેના અને નૌસેના ત્રણેય માટે જાહેર કરવામાં આવ્યું છે. નવા ગેજેટ નોટીફિકેશનમાં સ્પષ્ટ રીકે કહેવામાં આવ્યું છે કે, હવે જનરલ (અથવ એર ચીફ માર્શલ અને એડમિરલ) અને લેફ્ટનન્ટ જનરલ (અથવ તેમના સમાન એર માર્શલ અને વાઈસ એડમિરલ) રેંકના એ અધિકારીઓ જે 62 વર્ષથી ઓછી ઉંમરના છે તેઓ સીડીએસ પદ માટે લાયક છે અને યોગ્ય છે.

આર્મી સેવા નિયમોમાં મોટો બદલાવઃ
આ સિવાય એ જનરલ અને લેફ્ટનન્ટ જનરલ જે સેવા નિવૃત થઈ ગયા છે અને 62 વર્ષથી ઓછી ઉંમરના છે તેવા બધા અધિકારીઓ સીડીએસ પદ માટે યોગ્ય છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 6 મહિનાથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે, સીડીએસનું પદ ખાલી હતું. ગયા વર્ષે એટલે કે ડિસેમ્બર 2021માં તત્કાલીન સીડીએસ, જનરલ બિપિન રાવતનું હેલીકોપ્ટર ક્રેશમાં મોત થયું હતું અને ત્યારથી સીડીએસનું પદ ખાલી પડ્યું છે. પરંતુ હવે નવા ગેજેટ નોટીફિકેશન પછી માનવામાં આવી રહ્યું છે કે હવે ટૂંક સમયમાં જ સીડીએસનું પદ ભરવામાં આવશે.

CDS ની પોસ્ટ ક્યારે બનાવવામાં આવી હતી?

નવા ગેઝેટ નોટિફિકેશન સાથે, તમામ નિવૃત્ત સૈન્ય અથવા નૌકાદળ અને વાયુસેનાના વડાઓ સીડીએસની રેસમાંથી બહાર થઈ ગયા છે. કારણ કે આર્મી, એરફોર્સ અને નેવીના વડાઓ 62 વર્ષની વયે નિવૃત્ત થાય છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2019માં જ્યારે સરકારે પહેલીવાર સીડીએસનું પદ બનાવ્યું હતું અને જનરલ બિપિન રાવતને સીડીએસ બનાવ્યા હતા, ત્યારે નોટિફિકેશનમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે માત્ર ત્રણેય પાંખના વડાઓ સેના સીડીએસ બની શકે છે અને તેઓ 65 વર્ષ સુધી તેમની સેવાઓ આપી શકે છે. આ જ કારણ છે કે, તત્કાલિન આર્મી સ્ટાફ જનરલ બિપિન રાવતે તેમની નિવૃત્તિના એક દિવસ પહેલા CDS બનાવવાની જાહેરાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget