શોધખોળ કરો

મુંબઈના બિલ્ડરે કોરેન્ટાઈન સેન્ટર બનાવવા માટે સોંપી પોતાની 19 માળની બિલ્ડિંગ, 300 કોરોના દર્દી શિફ્ટ

મલાડના એસવી રોડ સ્થિતિ આ બિલ્ડિંગમાં 130 ફ્લેટ્સ છે. આ બિલ્ડિંગને કોવીડ-19 હોસ્પિટલમાં ફેરવવવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી ઓક્યૂપેશન સર્ટિફિકેટ પણ મળી ગયું છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. અહીં કોરોના સંક્રમિતની સંખ્યા એક લાખ 28 હજારને પાર કરી ગઈ છે. રાજ્યમાં કોરોનાના 60 ટકાથી વધારે કેસ માત્ર મુંબઈમાં જ સામે આવ્યાં છે. મુંબઈમાં કોરોનાની સ્થિતિને જોતા ઘણાં લોકો આમ આદમીની મદદ માટે આગળ આવી રહ્યા છે. અહીં એક બિલ્ડરે પોતાની નવનિર્મિત 19 માળની બિલ્ડિંગ કોવિડ-19 સુવિધાઓ માટે બીએમસીને સોંપી દીધી છે, જેથી બીએમસીએ બિલ્ડિંગનો ઉપયોગ કોવિડ-19 હોસ્પિટલ માટે કરી શકે. 300 કોરોના દર્દી બિલ્ડિંગમાં કરવામાં આવ્યા શિફ્ટ મલાડના એસવી રોડ સ્થિતિ આ બિલ્ડિંગમાં 130 ફ્લેટ્સ છે. આ બિલ્ડિંગને કોવીડ-19 હોસ્પિટલમાં ફેરવવવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી ઓક્યૂપેશન સર્ટિફિકેટ પણ મળી ગયું છે. બિલ્ડિંગમાં એક ફ્લેટમાં ચાર કોરોના દર્દીને રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલ જાણકારી અનુસાર બિલ્ડિંગમાં 300 કોરોના દર્દીને શિફ્ટ કરવામાં આવ્યા છે. શિજી શરન ડેવલપર્સની છે બિલ્ડિંગ કહેવાય છે કે, શિજી શરન ડેવલપર્સના મેહુલ સિંઘવીએ આ પ્રશંસાપૂર્ણ કામ કર્યું છે. સિંઘવીએ કહ્યું કે, ‘મેં ભાડુઆતો સાથે વાતચીત બાદ મારી મરજથી આમ કરવાનો નિર્ણય કર્યો. હાલમાં બિલ્ડિંગનો ઉપયોગ કોરોના દર્દીઓને કોરેન્ટાઈન સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે.’ ધારાસભ્યે કર્યા મેહુલ સિંઘવીના વખાણ ઉત્તર મુંબઈના ધારાસભ્યએ કહ્યું કે, તે મેહુલ સિંઘવીના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, મલાડમાં કોરોનાના સતત વધતા કેસને જોતા બિલ્ડિંગના માલિકે આ નિર્ણય કર્યો. ધારાસભ્યએ કહ્યું, ‘હું ખુશ છું કે મેહુલ જેવા લોકો આ મુશ્કેલ સમયમાં મદદ માટે આગળ આવી રહ્યા છે. અમને આશા છે કે આવી જ રીતે લોકો પણ મદદ માટે આગળ આવશે. જથી આપણે વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકીએ.’
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget