શોધખોળ કરો

દીકરીઓ વિરૂદ્ધ FIR પર મુનવ્વર રાણાની સરકારને ચેતવણી, કહ્યું- ‘એક આંસૂ ભી હુકૂમત કે લિએ ખતરા હૈ’

સીએએ અને એનઆરસીના વિરોધમાં હુસૈનાબાદ સ્થિત ઘંટાઘર પર મહિલાઓનું પ્રદર્શન પાંચમા દિવસે પણ ચાલુ છે.

નવી દિલ્હીઃ લખનઉ સ્થિત ઘંટાઘરમાં નાગરિકતા સંશોદન કાયદો (સીએએ) અને એનારસીને લઈને થઈ રહેલ વિરોધ પ્રદર્શનમાં ઉર્દૂના જાણીતા શાયર મુનવ્વર રાણાની દીકરીઓ સહિત 159 વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. દીકરીઓ વિરૂદ્ધ એફઆઈઆર પર મુનવ્વર રાણાએ મીડિયા સામે આવીને સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, પ્રદર્શનકારીઓ પર પોલીસનું વલણ ખોટું છે. મુનવ્વર રાણાએ કહ્યું, ‘એક તરફ સરકાર ત્રણ તલાકના કેસમાં કહે છે કે આ અમારી દીકરીઓ છે. બીજી બાજુ જ્યારે તે પોતાનો હક માગી રહી છે, પ્રદર્શન કરી રહી છે તો તેને ક્યારે ધાબળા આપવામાં નથી આવતા, ખાવાનું પણ લઈ લેવામાં આવે છે. બાળકો દૂધ માટે વલખા મારી રહ્યા છે.’ મુનવવ્વ રાણા આગળ કહે છે, ‘હું સરકારને ચેતવણી આપતા મારો એક શેર ફરીથી કવુ છું કે, ‘એક આંસુ ભી હુકૂમત કે લિએ ખતરા હૈ, તુમને દેખા નહીં આંખો કા સમંદર હોના’ જણાવીએ કે, સીએએ અને એનઆરસીના વિરોધમાં હુસૈનાબાદ સ્થિત ઘંટાઘર પર મહિલાઓનું પ્રદર્શન પાંચમા દિવસે પણ ચાલુ છે. ડીસીપી પશ્ચિમી વિકાસ ચંત્ર ત્રિપાઠીએ શહેરમાં કલમ 144 લાગુ થવા છતાં મહિલાઓના પ્રદર્શનને ગેરબંધારણીય ગણાવતા કહ્યું કે, અત્યાર સુધી ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં 24 ના છે અને અનેક અજ્ઞાત લોકો સામેલ છે. તેમાં મુનવ્વર રાણાની દીકરી સુમય્યા રાણા, ફૌજિયા રાણા પણ સામેલ છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 159 લોકો પર એફઆઈઆર નોંધાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Embed widget