શોધખોળ કરો

દીકરીઓ વિરૂદ્ધ FIR પર મુનવ્વર રાણાની સરકારને ચેતવણી, કહ્યું- ‘એક આંસૂ ભી હુકૂમત કે લિએ ખતરા હૈ’

સીએએ અને એનઆરસીના વિરોધમાં હુસૈનાબાદ સ્થિત ઘંટાઘર પર મહિલાઓનું પ્રદર્શન પાંચમા દિવસે પણ ચાલુ છે.

નવી દિલ્હીઃ લખનઉ સ્થિત ઘંટાઘરમાં નાગરિકતા સંશોદન કાયદો (સીએએ) અને એનારસીને લઈને થઈ રહેલ વિરોધ પ્રદર્શનમાં ઉર્દૂના જાણીતા શાયર મુનવ્વર રાણાની દીકરીઓ સહિત 159 વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. દીકરીઓ વિરૂદ્ધ એફઆઈઆર પર મુનવ્વર રાણાએ મીડિયા સામે આવીને સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, પ્રદર્શનકારીઓ પર પોલીસનું વલણ ખોટું છે. મુનવ્વર રાણાએ કહ્યું, ‘એક તરફ સરકાર ત્રણ તલાકના કેસમાં કહે છે કે આ અમારી દીકરીઓ છે. બીજી બાજુ જ્યારે તે પોતાનો હક માગી રહી છે, પ્રદર્શન કરી રહી છે તો તેને ક્યારે ધાબળા આપવામાં નથી આવતા, ખાવાનું પણ લઈ લેવામાં આવે છે. બાળકો દૂધ માટે વલખા મારી રહ્યા છે.’ મુનવવ્વ રાણા આગળ કહે છે, ‘હું સરકારને ચેતવણી આપતા મારો એક શેર ફરીથી કવુ છું કે, ‘એક આંસુ ભી હુકૂમત કે લિએ ખતરા હૈ, તુમને દેખા નહીં આંખો કા સમંદર હોના’ જણાવીએ કે, સીએએ અને એનઆરસીના વિરોધમાં હુસૈનાબાદ સ્થિત ઘંટાઘર પર મહિલાઓનું પ્રદર્શન પાંચમા દિવસે પણ ચાલુ છે. ડીસીપી પશ્ચિમી વિકાસ ચંત્ર ત્રિપાઠીએ શહેરમાં કલમ 144 લાગુ થવા છતાં મહિલાઓના પ્રદર્શનને ગેરબંધારણીય ગણાવતા કહ્યું કે, અત્યાર સુધી ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં 24 ના છે અને અનેક અજ્ઞાત લોકો સામેલ છે. તેમાં મુનવ્વર રાણાની દીકરી સુમય્યા રાણા, ફૌજિયા રાણા પણ સામેલ છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 159 લોકો પર એફઆઈઆર નોંધાઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Darbar Pran Pratishtha: 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, સુરતના વેપારીએ રામલલાને કર્યો આભૂષણ અર્પણ
Ram Darbar Pran Pratishtha: 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, સુરતના વેપારીએ રામલલાને કર્યો આભૂષણ અર્પણ
Rain Forecast:ચોમાસાની એન્ટ્રી માટે ગુજરાતે હજુ કેટલી જોવી પડશે રાહ, જાણો આજે કયાં  પડશે વરસાદ
Rain Forecast:ચોમાસાની એન્ટ્રી માટે ગુજરાતે હજુ કેટલી જોવી પડશે રાહ, જાણો આજે કયાં પડશે વરસાદ
રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા
અચાનક મળેલા સારા સમાચારથી પણ શું આવી શકે છે હાર્ટ અટેક? જાણો સત્ય
અચાનક મળેલા સારા સમાચારથી પણ શું આવી શકે છે હાર્ટ અટેક? જાણો સત્ય
Advertisement

વિડિઓઝ

Surat Dog Attack : સુરતમાં માતાની નજર સામે જ શ્વાન બાળકીને ઉઠાવી ગયો, શોધખોળ ચાલુંSurat Viral Video : 'જો આ ડ્રગ્સ 5 હજારનું આવે... હું રોયલ કાઠિયાવાડી છું', ડ્ર્ગ્સના નશામાં યુવકે બસ માથે લીધીGujarat Rain Forecast: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં ગાજવીજ સાથે પડશે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહીDahod Mgnrega Scam : મનરેગા કૌભાંડને લઈ કોંગ્રેસે કર્યો મોટો ધડાકો, મંત્રી સામે પગલા ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Darbar Pran Pratishtha: 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, સુરતના વેપારીએ રામલલાને કર્યો આભૂષણ અર્પણ
Ram Darbar Pran Pratishtha: 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, સુરતના વેપારીએ રામલલાને કર્યો આભૂષણ અર્પણ
Rain Forecast:ચોમાસાની એન્ટ્રી માટે ગુજરાતે હજુ કેટલી જોવી પડશે રાહ, જાણો આજે કયાં  પડશે વરસાદ
Rain Forecast:ચોમાસાની એન્ટ્રી માટે ગુજરાતે હજુ કેટલી જોવી પડશે રાહ, જાણો આજે કયાં પડશે વરસાદ
રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા
અચાનક મળેલા સારા સમાચારથી પણ શું આવી શકે છે હાર્ટ અટેક? જાણો સત્ય
અચાનક મળેલા સારા સમાચારથી પણ શું આવી શકે છે હાર્ટ અટેક? જાણો સત્ય
Surat Corona:સુરતમાં વધ્યું સંક્રમણ,વધુ 7 કેસ નોંધાયા,પાલમાં ડોક્ટરનો રિપોર્ટ આવ્યો પોઝેટિવ
Surat Corona:સુરતમાં વધ્યું સંક્રમણ,વધુ 7 કેસ નોંધાયા,પાલમાં ડોક્ટરનો રિપોર્ટ આવ્યો પોઝેટિવ
'કેમ રાખવામાં આવ્યું ઓપરેશન સિંદૂર નામ?' અમેરિકામાં પૂછાયેલા સવાલનો શશિ થરૂરે આપ્યો શાનદાર જવાબ
'કેમ રાખવામાં આવ્યું ઓપરેશન સિંદૂર નામ?' અમેરિકામાં પૂછાયેલા સવાલનો શશિ થરૂરે આપ્યો શાનદાર જવાબ
ઈ-કોમર્સ કંપનીઓ હવે ગ્રાહકોને નહીં બનાવી શકે મૂર્ખ, સરકારે લીધો આ નિર્ણય
ઈ-કોમર્સ કંપનીઓ હવે ગ્રાહકોને નહીં બનાવી શકે મૂર્ખ, સરકારે લીધો આ નિર્ણય
ભારતમાં કોરોનાના કેસ તોડી રહ્યા છે રેકોર્ડ, કોવિડ દર્દીઓની સંખ્યા 4000ને પાર, કેન્દ્ર સરકારે શું કહ્યુ?
ભારતમાં કોરોનાના કેસ તોડી રહ્યા છે રેકોર્ડ, કોવિડ દર્દીઓની સંખ્યા 4000ને પાર, કેન્દ્ર સરકારે શું કહ્યુ?
Embed widget