શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયે 10 બેડવાળા ICU યૂનિટનું કર્યું દાન, સીએમ ઉદ્ધવ ઠાકરેએ કર્યા વખાણ

સોમવારે ઇદના અવસર પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઇન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં 10 બેડવાળું આઈસીયૂ યૂનિટનું ઉદ્ઘાટન કર્યું.

કોલ્હાપુરઃ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં ઇચલકરંજી શહેરમાં મુસ્લિમ સમુદાયે કોરોનાથી પીડિત લોકોની સારવાર માટે 10 બેડવાળું આઈસીયૂ રાજ્ય સરકારને દાનમાં આપ્યું છે. મુસ્લિમ સમુદાયે આ રમજાન પર રાજ્ય સરકારની અપીલ પર બિનજરૂરી ખર્ચ ન કરતાં 36 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. સોમવારે ઇદના અવસર પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઇન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં 10 બેડવાળું આઈસીયૂ યૂનિટનું ઉદ્ઘાટન કર્યું. આ ઇચલકરંજી શહેરના પ્રથમ સરકારી હોસ્પિટલ બની ગઈ છે જ્યાં હવે આઈસીયૂની સુવિધા ઉપલબ્ધ હશે. તેની સાથે જ કોરોના વિરૂદ્ધ જંગમાં રાજ્ય સરકારે વધુ એક ડગલું આગળ વધાર્યું છે. 10 બેડવાળા આઈસીયૂ યૂનિટનું ઓનલાઇન ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું, “ઇચલકરંજીમાં મુસ્લિમ સમુદાયે આઈસીયૂ યૂનિટ માટે 36 લાખ રૂપિયા દાનમાં આપીને દેશની સામે એક આદર્શ ઉદાહરણ રજૂ કર્યું છે કે તહેવાર કેવી રીતે ઉજવાય છે. ” નોંધનીય છે કે, ઇચલકરંજીમાં મુસ્લિમના એક સંગઠનો ‘સમસ્ત મુસ્લિમ સમાજ’ (એસએમએસ)એ રમજાનના પવિત્ર મહીના દરમિયાન શહેરની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં 10-બેડની આઈસીયૂની સુવિધા આપવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા અહીંની દર્દીઓએ કોલ્હાપુર અને સોલાપુર જેવા શહેરમ મોકલવામાં આવતા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget