શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા બીજેપીએ આ નેતાને સોંપી જવાબદારી, એન્ટ્રી થતાં બોલ્યા- 145 ધારાસભ્યો લાવીશું......

નારાયણ રાણેએ કહ્યું કે, અમે 145 ધારાસભ્યો લઇને આવીશું, તે ક્યાંથી આવશે તેના વિશે મને કોઇ જાણકારી નથી. તેમને કહ્યું કે, બીજેપી પાસે 105 ધારાસભ્યો છે અને 40 વધુ ધારાસભ્યોની જરૂર છે

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તાના નાટકમાં હવે બીજેપીની ફરીથી એન્ટ્રી થઇ છે, બીજેપીએ હવે રાજ્યમાં સત્તામાં વાપસી કરવા માટે રાજ્યના દિગ્ગજ નેતા નારાયણ રાણેને જવાબદારી સોંપી દીધી છે. મીડિયા સાથે વાત કરતાં નારાયણ રાણેએ દાવો કર્યો કે અમે સરકાર બનાવીશુ અને 145 ધારાસભ્યો લઇને આવીશું. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણની વચ્ચે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી અને રાત્રે રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયુ હતુ. રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ બીજેપીએ સરકાર બનાવવા માટે ફરીથી મોરચો સંભાળી લીધો હતો, રાજ્યના રાજકારણમાં નારાયણ રાણેની એન્ટ્રી થતાં જ તેમને કહ્યું કે સરકાર બીજેપીની બનશે અને મને આ જવાબદારી સોંપવામાં આવી છે, અમે 145 ધારાસભ્યો લઇને આવીશું. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા બીજેપીએ આ નેતાને સોંપી જવાબદારી, એન્ટ્રી થતાં બોલ્યા- 145 ધારાસભ્યો લાવીશું...... મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નારાયણ રાણેએ કહ્યું કે, અમે બીજેપીની સરકાર બનાવવા માટે પુરેપુરી કોશિશ કરીશું, સરકાર બનાવવા માટે જે કરવુ પડશે તે કરીશું. રાણે શિવસેના પર હુમલો કરતાં કહ્યું કે, શિવસેનાએ ગઠબંધન ધર્મ ના નિભાવ્યો, અમને શિવસેનાએ સામ, દંડ, ભેદની રાજનીતિ શીખવાડી છે. નારાયણ રાણેએ કહ્યું કે, અમે 145 ધારાસભ્યો લઇને આવીશું, તે ક્યાંથી આવશે તેના વિશે મને કોઇ જાણકારી નથી. તેમને કહ્યું કે, બીજેપી પાસે 105 ધારાસભ્યો છે અને 40 વધુ ધારાસભ્યોની જરૂર છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા બીજેપીએ આ નેતાને સોંપી જવાબદારી, એન્ટ્રી થતાં બોલ્યા- 145 ધારાસભ્યો લાવીશું...... ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નારાયણ રાણેની એન્ટ્રીથી પુત્ર નિતેશ રાણેએ ટ્વીટ કરીને કહ્યું કે હવે હવે આવશે મજા..... મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા બીજેપીએ આ નેતાને સોંપી જવાબદારી, એન્ટ્રી થતાં બોલ્યા- 145 ધારાસભ્યો લાવીશું......
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget