શોધખોળ કરો

ફેસબુક ઇન્ડિયાના પ્રમુખને NCPCRનું સમન્સ, રાહુલ ગાંધીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ન કરી કોઈ કાર્યવાહી

NCPCRની ફરિયાદ બાદ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી: રાહુલ ગાંધી કેસમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ ફેસબુક ઈન્ડિયાના વડા સત્ય યાદવને સમન્સ પાઠવ્યું છે. NCPCRએ સત્ય યાદવને 17 ઓગસ્ટના રોજ હાજર થવા કહ્યું છે. એનસીપીસીઆરએ ફેસબુકને નોટિસ મોકલીને રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ પર બળાત્કાર પીડિતાના સગાની ઓળખ દર્શાવતી પોસ્ટને દૂર કરવા કહ્યું હતું. પરંતુ કમિશનના જણાવ્યા મુજબ ફેસબુકે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી છે કે નહીં તે અંગે કમિશનને કોઈ માહિતી આપી નથી.

રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ લોક થાય તે પહેલા જ હંગામો થયો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે ટ્વિટર પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. NCPCRની ફરિયાદ બાદ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

શું છે સમગ્ર મામલો

હકીકતમાં રાહુલ રાષ્ટ્રીય રાજધાનીમાં કથિત રીતે બળાત્કાર, હત્યા કરાયેલી મૃતક સગીર પીડિતાના પરિવારના સભ્યોને મળ્યા હતા. સગીર પર બળાત્કાર, હત્યા કર્યા બાદ તેના માતાપિતાની સંમતિ વિના ઓલ્ડ નંગલ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાજપે આરોપ લગાવ્યો કે ગાંધીએ પીડિત પરિવારની ઓળખ જાહેર કરી છે જે ગેરકાયદેસર છે.

બીજી બાજુ, રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે આ અમેરિકન કંપની પક્ષપાતી છે, તે ભારતની રાજકીય પ્રક્રિયામાં દખલ કરી રહી છે અને સરકારની સૂચના અનુસાર ચાલી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ટ્વિટર દ્વારા જે કરવામાં આવ્યું છે તે ભારતના લોકશાહી માળખા પર હુમલો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મારું ટ્વિટર બંધ કરીને તેઓ અમારી રાજકીય પ્રક્રિયાઓમાં દખલ કરી રહ્યા છે. આ દેશના લોકશાહી માળખા પર હુમલો છે, તે રાહુલ ગાંધી પર હુમલો નથી. મારા 19-20 મિલિયન ફોલોઅર્સ છે તમે તેમને નકારી રહ્યા છો.

જ્યારે abp ન્યૂઝે રાહુલના ટ્વિટર એકાઉન્ટને લોક કરવા અંગે ટ્વિટર પર સવાલ ઉઠાવ્યો ત્યારે કંપનીએ કહ્યું કે, જો કોઈ ટ્વીટ અમારા નિયમોનું ઉલ્લંઘન કરતું જોવા મળે અને ખાતાધારક દ્વારા તેને દૂર કરવામાં ન આવે તો આવી સ્થિતિમાં અમે તેને નોટિસ મોકલીશું. જ્યાં સુધી ટ્વિટ દૂર ન થાય ત્યાં સુધી એકાઉન્ટ લોક રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
Embed widget