શોધખોળ કરો

કોરોનાના વધતા પ્રકોપની વચ્ચે ગૃહ મંત્રાલયે બહાર પાડી નવી ગાઈડલાઈન, જાણો કઈ વાત પર મુકાયો ભાર

ગાઈડલાઈનમાં નિર્દેશ કરાયા કે જેવો કોઇ નવો કોરોના કેસ આવે તો તેને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેમને આઇસોલેશનમાં મોકલવામાં આવે.

ગુજરાત સહિત દેશભરમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે ગૃહ મંત્રાલયે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ પર ભાર મુક્યો છે. આ નવી ગાઈડલાઈન 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ ગાઇડલાઇનની અંદર મુખ્ય રીતે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ પર કામ કરવા ઉપર જોર આપવામાં આવ્યું છે. સાથે જ રસીકરણ અભિયાન ઉપર પણ ફોકસ વધારવાની વાત કરવામાં આવી છે.

જે પણ રાજ્યોની અંદર આરટીપીસીઆર ટેસ્ટના આંકડાઓ ઓછા છે, તેમને આ ટેસ્ટ વધારવાની સલાહ આપવામાં આવી છે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા 70% કરવાનો નિર્દેશ અપાયો છે. તો જ્યાં નવા કેસ નોંધાયા ત્યાં કન્ટેઈનમેંટ ઝોન બનાવવા પણ સૂચના અપાઈ છે.

ગાઈડલાઈનમાં નિર્દેશ કરાયા કે જેવો કોઇ નવો કોરોના કેસ આવે તો તેને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેમને આઇસોલેશનમાં મોકલવામાં આવે. સાથે જ તે લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવે. આ સિવાય જે તે જિલ્લાના કન્ટેન્ટમેન્ટ ઝોનની માહિતિ જિલ્લા કલેક્ટરની વેબસાઇટ પર મુકવામાં આવે અને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયને પણ મોકલવામાં આવે.

સરકારના નિર્દેશ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન બહાર રેલવે, વિમાન સેવા, મેટ્રો, શાળા, શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ, રેસ્ટોરન્ટ, હોટેલ, મોલ, મલ્ટીપ્લેક્સ, યોગા સેન્ટર અને જિમ વગેરે કાર્યક્રમ શરુ રહેશે. આ તમામનું સંચાલન કોરોના ગાઇડલાઇનના પાલન સાથે કરવાનું રહેશે. ગાઇડલાઇનની અંદર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરાવવા માટે દંડની વાત પણ કરવામાં આવી છે. સાથે એવી પણ સ્પષ્તા કરવામાં આવી છે કે ઇંટર સ્ટેટ અને ઇંટ્રા સ્ટેટને લઇને કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. જે રાજ્યોમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે તેવા રાજ્યનો લઇને ગાઇડલાઇનની અંદર ચિંતા વ્યક્ત કરવામાં આવી અને રસીકરણનો વ્યાપ વધારવાની સૂચના આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.