શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ટેરર ફંડિંગઃ લાંચના કેસમાં દોષિત ઠેરવાયા NIAના ત્રણ અધિકારી, ગૃહમંત્રાલયે કર્યા સસ્પેન્ડ

સૂત્રોના મતે એસપી વિશાલ ગર્ગ, નિશાંત સિંહ અને મિથિલેશ કુમારને સસ્પેન્ડ કરી દેવાયા છે.

નવી દિલ્હીઃટેરર ફંડિગમાં લાંચ લેવા મામલે એનઆઇએના ત્રણ અધિકારીઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના મતે એસપી વિશાલ ગર્ગ, નિશાંત સિંહ અને મિથિલેશ કુમારને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ અગાઉ કેસ સામે આવ્યા બાદ એનઆઇએના ત્રણેય અધિકારીઓની બદલી કરી દેવાઇ હતી. આ મામલાની તપાસ ડીઆઇજી સ્તરના અધિકારીની કમિટી કરી હતી. સૂત્રોના મતે આ કાર્યવાહી ગૃહમંત્રાલયે કરી છે. લાંચ લેવાની વાત સામે આવ્યા બાદ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા હતા. એટલું જ નહી એનઆઇએના પટણા બ્રાન્ચમાં તૈનાત ડીએસપી વિરુદ્ધ લાંચની ફરિયાદ આવી હતી જેમાં ગૃહ મંત્રાલયે તપાસ માટે એનઆઇએ ડીજીને લેટર લખ્યો હતો. સૂત્રોએ કહ્યું કે, એનઆઇએના ડીએસપી પર પટણાના એક વકીલે ધારાસભ્ય અનંત સિંહના એકે-47 મળવાના મામલાને રફેદફે કરી દેવાના બદલામાં લાંચ લેવાની ઘટના સામે આવી હતી. ગૃહમંત્રાલયે આ મામલાને ગંભીરતાથી લીધી હતી અને એનઆઇએ ડીજીને આ મામલાની તપાસના આદેશ આપ્યા હતા. એનઆઇએના ત્રણ અધિકારીઓ પર છેલ્લા મહિને આતંકી ફંડિગ મામલામાં લાંચ લેવાનો મામલો સામે આવ્યો હતો. એનઆઇએના સતાવાર પ્રવક્તા આલોક મિત્તલે એ સમયે કહ્યુ હતું કે, ત્રણેય અધિકારીઓને એનઆઇએમાંથી બહાર કરી દેવાયા છે અને ઘટનાની તપાસ ડીઆઇજી સ્તરના અધિકારીઓ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget