શોધખોળ કરો

દેશના 180 જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં એક પણ કોરોનાનો કેસ નહીં: આરોગ્ય મંત્રી હર્ષવર્ધન

ડૉ. હર્ષવર્ધનને માહિતી આપા કહ્યું કે, શુક્રવારે આપવામાં આવેલા 23 લાખથી વધુ ડોઝ સહિત શનિવાર સુધીમાં દેશભરમાં કોવિડ -19 રસીના 16.73 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ 4 લાખથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે દેશના 180 એવા જિલ્લા છે જ્યાં છેલ્લા 7 દિવસમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.  

કોરોના મહામારીની સ્થિતિને લઈ મંત્રીઓ સાથેની 25મી બેઠકમાં ઓનલાઈન સંબોધન કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, કોવિડ19ના દર્દીઓમાંથી 1.34 ટકા આઈસીયૂમાં દાખળ છે. 0.39 ટકા વેન્ટિલેટર પર છે.  જ્યારે 3.70 ટકા દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. 

 આરોગ્યમંત્રીએ કહ્યું કે,  180 જિલ્લાઓમાં છેલ્લા સાત દિવસોમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. એ જ રીતે, છેલ્લા 14 દિવસમાં 18 જિલ્લામાં, 21 દિવસમાં 54 જિલ્લાઓ અને છેલ્લા 28 દિવસમાં 32 જિલ્લાઓમાં સંક્રમણના કોઈ નવા કેસ નોંધાયા નથી. તેમણે કહ્યું કે, કોવિડ -19 ના 4,88,861 દર્દીઓ દેશભરના આઈસીયુમાં દાખલ છે જ્યારે 1,70,841 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 9,02,291 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.


ડૉ. હર્ષવર્ધનને માહિતી આપા કહ્યું કે, શુક્રવારે આપવામાં આવેલા 23 લાખથી વધુ ડોઝ સહિત શનિવાર સુધીમાં દેશભરમાં કોવિડ -19 રસીના 16.73 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "રસીના કુલ 17,49,57,770 ડોઝ રાજ્યોને આપવામાં આવ્યા છે, જેમાંથી 16,65,49,583 નો ઉપયોગ થઈ ચૂક્યો છે જ્યારે 84,08,187 ડોઝ હજી પણ રાજ્યો પાસે ઉપલબ્ધ છે." કુલ, 53,25,000 ડોઝ પૂરા પાડવામાં આવશે અને આ ટૂંક સમયમાં રાજ્યોને પહોંચાડવામાં આવશે.

ભારતમાં થઈ રહેલી ટેસ્ટનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, દેશમાં નમૂનાઓનું પરીક્ષણ કરવાની ક્ષમતા દરરોજ 25,00,000 સુધી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કુલ 30,60,18,044 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન કરવામાં આવેલી 18,08,344 ટેસ્ટનો સમાવેશ થાય છે.

 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 18 લાખ 92 હજાર 676

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 79 લાખ 30 હજાર 960

કુલ એક્ટિવ કેસ - 37 લાખ 23 હજાર 446

કુલ મોત - 2 લાખ 38 હજાર 270

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Embed widget