શોધખોળ કરો

પુલવામા નહીં પરંતુ આ કારણે UNએ મસૂદ અઝહરને જાહેર કર્યો ગ્લોબલ આતંકી, જાણો વિગત

ભારત મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે 10 વર્ષથી પ્રયત્ન કરતું હતું. આ માટેના પૂરવા પણ આપ્યા હતા.

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને બુધવારે સંયુક્ત રાષ્ટ્રએ ગ્લોબલ આતંકી જાહેર કર્યો હતો. જે ભારતની એક મોટી કૂટનીતિ જીત છે. પરંતુ રોચક વાત એ છે કે જે પુલવામા આતંકી હુમલા બાદ ભારતે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે કોશિશ કરી તેનો યુએનના ફેંસલામાં ઉલ્લેખ જ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે 10 વર્ષથી પ્રયત્ન કરતું હતું. આ માટેના પૂરવા પણ આપ્યા હતા. તાજેતરમાં પુલવામાં આતંકી હુમલો થયો હતો. વૈશ્વિક આતંકી જાહેર કરવાની કાર્યવાહી માત્ર કોઇ હુમલા અંગે જાણકારી આપવાથી નહીં પરંતુ તમામ પૂરાવા આપ્યા બાદ થઈ છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે, અમે મસૂદ અઝહરનો બાયોડેટા તૈયાર નહોતા કરતા, જેમાં તેના દ્વારા કરવામાં આવેલા દરેક આતંકી હુમલાનો ઉલ્લેખ હતો. અમારો હેતુ તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો હતો અને તેમાં સફળ થયા છીએ. પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે જે પ્રસ્તાવ આપ્યો હતો તેમાં પુલવામા આતંકી હુમલાનો ઉલ્લેખ હતો. જેમાં ચીને પુલવામા પર વાંધો ઉઠાવ્યો હતો. ચીન વીટો પાવર વાપરીને દર વખતે રોડા નાંખતું હતું. પરંતુ આ વખતે ચીને નરમ વલણ અપનાવીને વીટો પાવર ન વાપર્યો, જેનો શ્રેય અમેરિકા, બ્રિટન અને ફાંસને જાય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને કહ્યું કે, આ એક કૂટનીતિક અને તમામે કરેલો પ્રયત્ન હતો. જેમાં અમે સફળ થયા છીએ. અમે 2009ની પ્રયત્ન કરતા હતા અને હવે તેમાં સફળતા મળી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તો ડો. મોહમ્મદ ફૈસલે કહ્યું કે , પાકિસ્તાન અઝહર પર લગાવવામાં આવેલા પ્રતિબંધો તાત્કાલિક લાગુ કરશે. તેમણે આને ભારતની કૂટનીતિક જીત માનવાથી ઈન્કાર કરી દીધો હતો. ભારતની મોટી કૂટનીતિક સફળતા, UNએ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી કર્યો જાહેર મસૂદ અઝહરને UN દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યા બાદ મોદીએ શું કહ્યું, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
Embed widget