શોધખોળ કરો

Special Train: હવે ફેસ્ટિવ હોલિડેમાં ટ્રાવેલ કરવામાં નહિ પડે મુશ્કેલી, આ સ્પેશિયલ ટ્રેન દોડશે

Special Train: તહેવારોની સિઝનની શરૂઆત પહેલા જ રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. રેલવેએ ગણેશ ચતુર્થી, દુર્ગા પૂજા, દિવાળી અને છઠ માટે ઘણી વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે.

Special Trains for Festive Season: ભારતમાંજન્માષ્ટમીથી ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થઇ ગઇ છે.  તહેવારો દરમિયાન, લોકો મોટી સંખ્યામાં તેમના શહેરોમાં જાય છે. જેના કારણે ટ્રેનોમાં રિઝર્વેશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આને ધ્યાનમાં રાખીને, રેલવેએ ગણેશ ચતુર્થી ((Ganesh Chaturthi 2024)), દુર્ગા પૂજા ((Durga Puja 2024), દિવાળી (Diwali  2024), છઠ પૂજા (chhath Pooja  2024) માટે ઘણી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.

દક્ષિણ રેલવેએ શુક્રવારે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, દુર્ગા પૂજા, દિવાળી અને છઠ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ઘણી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. તેનાથી લોકોને કન્ફર્મ ટિકિટ મેળવવાનું સરળ બનશે. દક્ષિણ રેલવેએ કહ્યું કે, તહેવારોને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. મુસાફરો આ માટે રિઝર્વેશન પણ કરાવી શકે છે.

આ  સ્પેશિયલ ટ્રેનોનું થશે સંચાલન

  1. MGR ચેન્નાઈ સેન્ટ્રલ-સંતરાગાછી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન. ટ્રેન નંબર 06089 ચેન્નાઈથી ઉપડશે અને સંતરાગાચી જશે. આ ટ્રેન અઠવાડિયામાં એકવાર ચાલશે. આ ટ્રેન સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે કુલ 13 વખત દોડશે. જ્યારે ડાઉન ટ્રેન નંબર 06090 અઠવાડિયામાં એકવાર બંને સ્ટેશનો વચ્ચે દોડશે.
  2. તાંબરમ-સંતરાગાછી-તાંબરમ વચ્ચે પણ વિશેષ ટ્રેન. આ ટ્રેન 06095/06096 સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે અઠવાડિયામાં એકવાર ચલાવવામાં આવશે. અપ ટ્રેન ગુરુવારે અને ડાઉન ટ્રેન શુક્રવારે ચલાવવામાં આવશે.

દુર્ગા પૂજા વિશેષ ટ્રેન

રેલવેએ પટના અને પુરી વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 08439 પુરી અને પટના વચ્ચે ચલાવવામાં આવશે. આ ટ્રેન 5 ઓક્ટોબરથી 23 નવેમ્બર વચ્ચે ચાલશે. ટ્રેન નંબર 08440 દર રવિવારે પટનાથી પુરી જશે. આ ટ્રેન 6 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી બંને સ્ટેશનો વચ્ચે દોડશે.

ગણેશ પૂજા માટે 342 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે માહિતી આપી હતી કે, ગણેશ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને રેલ્વેએ ખાસ વ્યવસ્થા કરી છે. ગણેશ પૂજા દરમિયાન દર વર્ષે લાખો લોકો મુંબઈ અને કોંકણ વચ્ચે પ્રવાસ કરે છે. આવી સ્થિતિમાં, આ લોકોને કન્ફર્મ ટિકિટ આપવા માટે, રેલ્વેએ 342 પૂજા વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. પીટીઆઈના સમાચાર મુજબ, આ તમામ વિશેષ ટ્રેનો 7 સપ્ટેમ્બરથી ચલાવવામાં આવશે. તેમાંથી કોંકણ રેલવે 7 સ્પેશિયલ ટ્રેનો ચલાવવા જઈ રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશના આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી તો અન્ય રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી તો અન્ય રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
કેરલમ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
કેરલમ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
OBC Creamy Layer: 'ફક્ત આવકના આધારે ક્રીમી લેયર નક્કી ન કરી શકાય,' OBC અનામતને લઈ સુપ્રીમ કોર્ટનો ચુકાદો
OBC Creamy Layer: 'ફક્ત આવકના આધારે ક્રીમી લેયર નક્કી ન કરી શકાય,' OBC અનામતને લઈ સુપ્રીમ કોર્ટનો ચુકાદો
'5 દિવસમાં 28% વધ્યું LPG ઉત્પાદન' પેટ્રોલ-ડીઝલની પણ કોઈ અછત નહીં,લોકસભામાં બોલ્યા હરદીપ પુરી  
'5 દિવસમાં 28% વધ્યું LPG ઉત્પાદન' પેટ્રોલ-ડીઝલની પણ કોઈ અછત નહીં,લોકસભામાં બોલ્યા હરદીપ પુરી  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Hun To Bolish : હું તો બોલીશ : લાઈસન્સ વગર નહીં વેચાય દૂધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Embed widget